ETV Bharat / sitara

સુશાંતસિંહ રાજપૂત પર બનશે ફિલ્મ, ફર્સ્ટ લુક સામે આવ્યો - સુશાંત સિંહ રાજપૂત પર ફિલ્મ

સુશાંતસિંહ રાજપૂતનાં મોત બાદ ઘણા લોકો તેને આયોજિત હત્યા ગણાવી રહ્યા છે, જોકે પોલીસ હાલમાં તપાસ કરી રહી છે. ફિલ્મ નિર્માતા વિજય શેખર ગુપ્તાએ અભિનેતા પર 'સ્યૂસાઇડ ઔર મર્ડર' નામની ફિલ્મની જાહેરાત કરી છે. ફિલ્મનું પહેલું પોસ્ટર પણ રિલીઝ કરવામાં આવ્યું છે.

sushant singh film
sushant singh film
author img

By

Published : Jun 19, 2020, 5:23 PM IST

મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને તેના મુંબઈના ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. તે પણ બહાર આવ્યું હતું કે તે લગભગ 6-8 મહિનાથી તે ડિપ્રેસનથી પીડિત હતો, પરંતુ તેના કારણો હજી બહાર આવ્યા નથી.

ફિલ્મ નિર્માતા વિજય શેખર ગુપ્તા અભિનેતાના જવાના કારણે ખૂબ જ દુ:ખી થઇ ગયા છે. હવે તે સુશાંત સિંહ રાજપૂત પર એક ફિલ્મ બનાવવાના છે.

વિજયે 'સ્યૂસાઇડ ઔર મર્ડર' ? તેણે ફિલ્મનું પહેલું પોસ્ટર પણ બહાર પાડ્યું છે જે એકદમ ઇન્ટેન્સ છે.

  • सुशांत सिंह राजपूत तेरी मौत का बदला लिया जाएगा अभी नाम किसी का नहीं ले रहा वक्त आने पर सब को पता चल जाएगा
    विजय शेखर गुप्ता @itsSSR @karanjohar @ektarkapoor @yrf @iamsrk

    — VIJAY SHEKHAR GUPTA (@VijayShekhar9) June 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શેર કરેલા પોસ્ટરમાં સુશાંતની બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજ છે જેમાં એનિમેશન દ્વારા તેની અંદરની ભાવનાઓને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

નિર્માતાએ આ વિશે જણાવ્યું હતું કે, 'હું એ માટે આ ફિલ્મ બનાવી રહ્યો છું, જેથી મુંબઈ ફિલ્મ ઉદ્યોગમાં મોટા સ્ટાર્સ અને પ્રોડક્શન હાઉસની મોનોપોલીને ખતમ કરી શકાય.’

મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને તેના મુંબઈના ફ્લેટમાં આત્મહત્યા કરી હતી. તે પણ બહાર આવ્યું હતું કે તે લગભગ 6-8 મહિનાથી તે ડિપ્રેસનથી પીડિત હતો, પરંતુ તેના કારણો હજી બહાર આવ્યા નથી.

ફિલ્મ નિર્માતા વિજય શેખર ગુપ્તા અભિનેતાના જવાના કારણે ખૂબ જ દુ:ખી થઇ ગયા છે. હવે તે સુશાંત સિંહ રાજપૂત પર એક ફિલ્મ બનાવવાના છે.

વિજયે 'સ્યૂસાઇડ ઔર મર્ડર' ? તેણે ફિલ્મનું પહેલું પોસ્ટર પણ બહાર પાડ્યું છે જે એકદમ ઇન્ટેન્સ છે.

  • सुशांत सिंह राजपूत तेरी मौत का बदला लिया जाएगा अभी नाम किसी का नहीं ले रहा वक्त आने पर सब को पता चल जाएगा
    विजय शेखर गुप्ता @itsSSR @karanjohar @ektarkapoor @yrf @iamsrk

    — VIJAY SHEKHAR GUPTA (@VijayShekhar9) June 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

શેર કરેલા પોસ્ટરમાં સુશાંતની બ્લેક એન્ડ વ્હાઇટ ઇમેજ છે જેમાં એનિમેશન દ્વારા તેની અંદરની ભાવનાઓને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

નિર્માતાએ આ વિશે જણાવ્યું હતું કે, 'હું એ માટે આ ફિલ્મ બનાવી રહ્યો છું, જેથી મુંબઈ ફિલ્મ ઉદ્યોગમાં મોટા સ્ટાર્સ અને પ્રોડક્શન હાઉસની મોનોપોલીને ખતમ કરી શકાય.’

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.