ETV Bharat / sitara

અભિનેત્રી સ્નેહા વાઘે ફિલ્મ નિર્માણની ઇચ્છા વ્યક્ત કરી - લંડન ફિલ્મ એકેડેમી

મહિલા કેન્દ્રિત શો 'જ્યોતિ'થી ઘરમાં ખાસ ઓળખ બનાવનાર ટીવી અભિનેત્રી સ્નેહા વાઘ ઈચ્છે છે કે, તે એક દિવસ ચોક્કસ કોઈ ફિલ્મ બનાવશે. અભિનેત્રી કહે છે કે, લંડન ફિલ્મ એકેડેમીમાં ફિલ્મ નિર્માણ તરફનો મારો ધ્યાન એટલી હદે વધી ગયો કે, હવે હું એક દિવસ એક ફિલ્મ બનાવવાનું વિચારી રહી છું.

અભિનેત્રી સ્નેહા વાઘે ફિલ્મ નિર્માણની ઇચ્છા વ્યક્ત કરી
અભિનેત્રી સ્નેહા વાઘે ફિલ્મ નિર્માણની ઇચ્છા વ્યક્ત કરી
author img

By

Published : Jun 30, 2020, 10:58 PM IST

મુંબઇ: ટેલિવિઝન અભિનેત્રી સ્નેહા વાઘને ફિલ્મ બનાવવાની ઇચ્છા છે. ફિલ્મ નિર્માણ પ્રત્યેના તેના જુસ્સા વિશે વાત કરતાં સ્નેહા કહે છે, "હું ક્યારેય મારી કારકિર્દી અભિનયમાં બનાવવા માંગતી નહોતી. હું કોઈ પણ યોજના વગર આ ઇન્ડ્રસ્ટ્રીમાં આવી છું. પણ અંતે મને મારું કામ ગમે છે.હું ખૂબ જ નાની ઉંમરે આ ઇન્ડ્રસ્ટ્રીમાં આવી હતી."

સ્નેહાએ કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી છે, તે પછી તે ફિલ્મ નિર્માણ અભ્યાસ માટે લંડન ફિલ્મ એકેડેમી ગઈ હતી.'ચંદ્રગુપ્ત મૌર્ય' અને 'એક વીર કી અરદાસ..વિરા' જેવા શો માટે જાણીતી અભિનેત્રીએ જણાવ્યું હતું કે, 'લંડન ફિલ્મ એકેડેમીમાં ફિલ્મ નિર્માણ તરફનો મારો ધ્યાન એટલો વધી ગયો છે કે હવે હું હવે એક દિવસ ફિલ્મ બનાવવાનું વિચારી રહી છું. "

શો 'જ્યોતિ'થી સ્નેહાને ઓળખ મળી હતી. તે એક એવી છોકરીની વાર્તા છે કે જે તેના કુટુંબની જરૂરિયાતોને પહોંચી વળવા તેના સપનાનું બલિદાન આપે છે.

મુંબઇ: ટેલિવિઝન અભિનેત્રી સ્નેહા વાઘને ફિલ્મ બનાવવાની ઇચ્છા છે. ફિલ્મ નિર્માણ પ્રત્યેના તેના જુસ્સા વિશે વાત કરતાં સ્નેહા કહે છે, "હું ક્યારેય મારી કારકિર્દી અભિનયમાં બનાવવા માંગતી નહોતી. હું કોઈ પણ યોજના વગર આ ઇન્ડ્રસ્ટ્રીમાં આવી છું. પણ અંતે મને મારું કામ ગમે છે.હું ખૂબ જ નાની ઉંમરે આ ઇન્ડ્રસ્ટ્રીમાં આવી હતી."

સ્નેહાએ કમ્પ્યુટર સાયન્સમાં સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી છે, તે પછી તે ફિલ્મ નિર્માણ અભ્યાસ માટે લંડન ફિલ્મ એકેડેમી ગઈ હતી.'ચંદ્રગુપ્ત મૌર્ય' અને 'એક વીર કી અરદાસ..વિરા' જેવા શો માટે જાણીતી અભિનેત્રીએ જણાવ્યું હતું કે, 'લંડન ફિલ્મ એકેડેમીમાં ફિલ્મ નિર્માણ તરફનો મારો ધ્યાન એટલો વધી ગયો છે કે હવે હું હવે એક દિવસ ફિલ્મ બનાવવાનું વિચારી રહી છું. "

શો 'જ્યોતિ'થી સ્નેહાને ઓળખ મળી હતી. તે એક એવી છોકરીની વાર્તા છે કે જે તેના કુટુંબની જરૂરિયાતોને પહોંચી વળવા તેના સપનાનું બલિદાન આપે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.