ETV Bharat / sitara

ઇરફાન ભારતમાં થિયેટરની દુનિયા વિકસિત જોવા માંગતો હતો - ઇરફાન

ઇરફાન ખાનનું બુધવારે અવસાન થયું હતું. આ સમાચારથી સમગ્ર દેશ દુ:ખી છે. બધા તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રહ્યા છે. અભિનેતાઓ હંમેશાં ભારતમાં થિયેટરની દુનિયાને વિકસિત જોવા માંગે છે. તે ઇચ્છે છે કે થિયેટરમાં નવી પ્રતિભા આવે અને થિયેટરની સંસ્કૃતિનો વિકાસ થવો જોઈએ.

etv bharat
ઇરફાન ભારતમાં થિયેટરની દુનિયા વિકસિત જોવા માંગતો હતો
author img

By

Published : Apr 29, 2020, 11:48 PM IST

મુંબઇ: બોલિવૂડ અભિનેતા ઇરફાન ખાનનું બુધવારે અવસાન થયું છે. તેમને થિયેટર પ્રત્યે ખૂબજ લગાવ હતો.તે ઇચ્છતા હતા, કે ભારતમાં થિયેટરમાં નવી પ્રતિભા આવે અને થિયેટરની સંસ્કૃતિ વિકસિત દેશોની જેમ વિકસવી જોઈએ. તે એમ પણ ઇચ્છતો હતો કે રાજસ્થાનના ગામોની લોકવાર્તા શહેરોમાં બતાવવી જોઈએ, જેથી ગ્રામીણ અને શહેરી ભારત વચ્ચેનો સાચો તાલમેલ બેસી શકે.

વર્ષ 2016માં જયપુરની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે, "બીજા કોઈ દેશમાં થિયેટરમાં જવું ક્યારેય હલકી ગુણવત્તાથી નથી જોવામાં આવતું, પરંતુ ભારતમાં વસ્તુઓને બદલવાની જરૂર છે."

ઇરફાને કહ્યું હતું કે, "ભારતમાં પણ લેન્ડસ્કેપ બદલાતા જોઈને આનંદ થયો. હું ગુજરાત અને રાજસ્થાનના લોકોને તેમના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને નિયમિત થિયેટરોમાં જતા જોઈને આનંદ અનુભવું છું. વિવિધ રાજ્યોની આ કલા દ્વારા અને સંસ્કૃતિ સચવાય છે અને તેથી તેનો પ્રચાર થવો જોઈએ. "

ઈરફાનને વાઇલ્ડ લાઇફને એકસ્પોલર કરવાનું પણ પસંદ હતું. તેમણે કહ્યું, "હું જંગલની ગહેરાઓમા ખોવાઈ જવાનું પસંદ કરું છું. વાઇલ્ડ લાઇફ સફારી મને ઉત્સાહિત કરે છે અને મને મારા જડોમાં લઈ જાય છે. તમે જંગલમાં ચાલવા દરમિયાન જીવનને લગતી નવી દ્રષ્ટિ વિશે જાણો છો."

મુંબઇ: બોલિવૂડ અભિનેતા ઇરફાન ખાનનું બુધવારે અવસાન થયું છે. તેમને થિયેટર પ્રત્યે ખૂબજ લગાવ હતો.તે ઇચ્છતા હતા, કે ભારતમાં થિયેટરમાં નવી પ્રતિભા આવે અને થિયેટરની સંસ્કૃતિ વિકસિત દેશોની જેમ વિકસવી જોઈએ. તે એમ પણ ઇચ્છતો હતો કે રાજસ્થાનના ગામોની લોકવાર્તા શહેરોમાં બતાવવી જોઈએ, જેથી ગ્રામીણ અને શહેરી ભારત વચ્ચેનો સાચો તાલમેલ બેસી શકે.

વર્ષ 2016માં જયપુરની મુલાકાત દરમિયાન તેમણે કહ્યું હતું કે, "બીજા કોઈ દેશમાં થિયેટરમાં જવું ક્યારેય હલકી ગુણવત્તાથી નથી જોવામાં આવતું, પરંતુ ભારતમાં વસ્તુઓને બદલવાની જરૂર છે."

ઇરફાને કહ્યું હતું કે, "ભારતમાં પણ લેન્ડસ્કેપ બદલાતા જોઈને આનંદ થયો. હું ગુજરાત અને રાજસ્થાનના લોકોને તેમના વ્યસ્ત કાર્યક્રમમાંથી સમય કાઢીને નિયમિત થિયેટરોમાં જતા જોઈને આનંદ અનુભવું છું. વિવિધ રાજ્યોની આ કલા દ્વારા અને સંસ્કૃતિ સચવાય છે અને તેથી તેનો પ્રચાર થવો જોઈએ. "

ઈરફાનને વાઇલ્ડ લાઇફને એકસ્પોલર કરવાનું પણ પસંદ હતું. તેમણે કહ્યું, "હું જંગલની ગહેરાઓમા ખોવાઈ જવાનું પસંદ કરું છું. વાઇલ્ડ લાઇફ સફારી મને ઉત્સાહિત કરે છે અને મને મારા જડોમાં લઈ જાય છે. તમે જંગલમાં ચાલવા દરમિયાન જીવનને લગતી નવી દ્રષ્ટિ વિશે જાણો છો."

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.