ETV Bharat / sitara

સુશાંતસિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'નું ટ્રેલર રિલીઝ

author img

By

Published : Jul 6, 2020, 5:31 PM IST

સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'નું ટ્રેલર રિલીઝ થયું છે. તેના ચાહકો આ ફિલ્મ અંગે ખૂબ જ ઉત્સાહિત અને ભાવુક છે. આ ફિલ્મમાં અભિનેત્રી સંજના સાંઘી સુશાંત સાથે મુખ્ય ભૂમિકા નિભાવી રહી છે.

dil-bechara-trailer-out-now
સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ 'દિલ બેચારા'નું ટ્રેલર રિલીઝ

મુંબઈઃ દિવંગત એક્ટર સુશાંતસિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં સુશાંત અને સંજના સાંઘીની જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. સુશાંતના ચાહકો આ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. લોકોમાં ટ્રેલરનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

કોરોના વાઈરસને કારણે આ ફિલ્મ થિયેટરોમાં નહીં પરંતુ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. સુશાંતના ફેન ઈચ્છતા હતા કે, તેઓ તેમની છેલ્લી ફિલ્મ થિયેટરમાં જોઈને સુશાંતને શ્રદ્ધાંજલિ આપી શકે. પરંતુ કોરોના સમયગાળા દરમિયાન આ શક્ય નહોતું.

આવી સ્થિતિમાં આ ફિલ્મ ઓનલાઈન રિલીઝ કરવાની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. આ ફિલ્મમાં સુશાંતની સાથે સંજના સાંઘી મુખ્ય ભૂમિકામાં છે, જે 'દિલ બેચારા'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે. સુશાંતના ચાહકો પણ આ ફિલ્મ અંગે ખૂબ જ ખુશ, ઉત્સાહિત અને ભાવુક છે. સુશાંતની 'દિલ બેચારા' ફિલ્મનું દિગ્દર્શન મુકેશ છાબરાએ કર્યું છે. આ ફિલ્મ 24 જુલાઈએ રિલીઝ થવાની છે.

મુંબઈઃ દિવંગત એક્ટર સુશાંતસિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા'નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. જેમાં સુશાંત અને સંજના સાંઘીની જબરદસ્ત કેમિસ્ટ્રી જોવા મળી રહી છે. સુશાંતના ચાહકો આ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતા. લોકોમાં ટ્રેલરનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

કોરોના વાઈરસને કારણે આ ફિલ્મ થિયેટરોમાં નહીં પરંતુ OTT પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. સુશાંતના ફેન ઈચ્છતા હતા કે, તેઓ તેમની છેલ્લી ફિલ્મ થિયેટરમાં જોઈને સુશાંતને શ્રદ્ધાંજલિ આપી શકે. પરંતુ કોરોના સમયગાળા દરમિયાન આ શક્ય નહોતું.

આવી સ્થિતિમાં આ ફિલ્મ ઓનલાઈન રિલીઝ કરવાની સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. આ ફિલ્મમાં સુશાંતની સાથે સંજના સાંઘી મુખ્ય ભૂમિકામાં છે, જે 'દિલ બેચારા'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે. સુશાંતના ચાહકો પણ આ ફિલ્મ અંગે ખૂબ જ ખુશ, ઉત્સાહિત અને ભાવુક છે. સુશાંતની 'દિલ બેચારા' ફિલ્મનું દિગ્દર્શન મુકેશ છાબરાએ કર્યું છે. આ ફિલ્મ 24 જુલાઈએ રિલીઝ થવાની છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.