ETV Bharat / sitara

ભારત-ચીન સીમા વિવાદઃ બૉલિવુડ સ્ટાર્સે શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ

author img

By

Published : Jun 17, 2020, 12:54 PM IST

ભારત અને ચીની સૈનિકો વચ્ચે પૂર્વી લદ્દાખની ગલવાન ઘાટીમાં થયેલી હિંસક ઝડપમાં શહીદ થયેલા બધા જ જવાનોને શ્રદ્ધાંજલિ અર્પિત કરતા અમિતાભ બચ્ચન, ઋતિક રોશન, વિક્કી કૌશલ અને અનુપમ ખેર વગેરે બૉલિવૂડ સ્ટાર્સે દુઃખ ભરી પોસ્ટ સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

Etv Bharat, Gujarati News, bollywood celebs tribute
bollywood celebs tribute

મુંબઇઃ બૉલિવૂડ સ્ટાર્સે ભારત અને ચીનની સીમા પર ગત્ત દિવસે થયેલી હિંસક ઝડપ અને તેમાં શિકાર થયેલા ભારતના 20 વીર નૌજવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પૂર્વી લદ્દાખમાં લગભગ 17,000 ફુટ ઉંચી ગલવાન ઘાટીમાં થયેલા ફેસ-ઓફમાં શહીદ થયેલા ભારતીય જવાનોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા ઋતિક રોશને લખ્યું કે, 'લદ્દાખમાં જેમણે જીવ ગુમાવ્યા છે અને જે અશાંતિ સહન કરી રહ્યા છે તેના વિશે જાણીને હ્રદય કંપી ઉઠે છે. જમીન પર આપણા ડિફેન્સ મજબુતીથી રહેવા જોઇએ. ફરજ માટે શહીદ થનારાને મારા સલામ. પરિવારો માટે પ્રાર્થના અને સંવેદના. શહીદોની આત્માને શાંતિ મળે.'

  • It leaves me with a heavy heart to know of the lives lost in Ladakh & the unrest we are faced with. Our defence stands tall on ground. My highest respect to the martyred in the line of duty. Condolences & prayers for their families. May the departed & living find peace 🙏🏻

    — Hrithik Roshan (@iHrithik) June 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અમિતાભ બચ્ચને લખ્યું કે, 'ઝરા આંખ મેં ભર લો પાની, જો શહીદ હુયે હૈ ઉનકી, ઝરા યાદ કરો કુરબાની... તેમણે આપણા દેશને બચાવતા, આપણી સુરક્ષા માટે જીવ આપ્યો છે. ભારતીય આર્મીના જવાનો અને ઓફિસર્સને સલ્યુટ... જય હિન્દ...'

  • T 3565 - .... ज़रा आँख में भर लो पानी ; जो शहीद हुए हैं उनकी , ज़रा याद करो क़ुर्बानी .. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳they sacrificed their lives to protect our country , to keep us safe and secure. SALUTE Indian Army Officers and Jawans ! JAI HIND

    — Amitabh Bachchan (@SrBachchan) June 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અક્ષય કુમારે ગલવાન વેલીમાં શહીદ થયેલા ત્રણ ભારતીય જવાનોના ફોટા જે સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે, તેને શેર કરતા લખ્યું કે, બહાદુરોના નિધનથી ખૂબ જ દુઃખ થયું છે #ગલવાનવેલી. દેશની સેવા માટે આપણે હંમેશા તેમના આભારી રહીશું. તેમના પરિવાર માટે મારા દિલથી સંવેદના.

  • Deeply saddened by the death of our bravehearts in #GalwanValley. We will forever be indebted to them for their invaluable service to the nation.
    My heartfelt condolences to their families 🙏🏻 pic.twitter.com/tGOGTU61X6

    — Akshay Kumar (@akshaykumar) June 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અભિનેતા વરુણ ધવને લખ્યું કે, બહાદુરોના પરિજનો માટે સંવેદનાઓ અને શહીદ આત્માઓને નમન. તેમણે આપણા દેશ માટે કર્યું, આપણી શાંતિ, ન્યાય અને સચ્ચાઇના મુલ્યો માટે.

  • Condolences to the bereaved families and Salute to the departed souls - they died for our nation, our values of peace and justice and truth.

    India is forever indebted. https://t.co/HvvneYlNiK

    — वरुण 🇮🇳 (@varungrover) June 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વેટરન અભિનેતા અનુપમ ખેરે નાનો સંદેશો લખ્યો- ભારતીય સેનાની જય. જય હિન્દ...

  • भारतीय सेना की जय। जय हिन्द।🇮🇳

    — Anupam Kher (@AnupamPKher) June 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અભિનેતા તુષાર કપૂરે પણ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને લખ્યું કે- આપણા હીરોઝ, આપણા બહાદુર સિપાહીઓને બધા મોર્ચા પર વધુ શક્તિ મળે. આપણા શહીદોની આત્માને શાંતિ મળે... #જયહિન્દ #ઇન્ડોચાઇનાફેસઓફ #આરઆઇપીવૉરિયર્સ.

વિક્કી કૌશલે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ કરતા શહીદોને સલામી આપી હતી. અભિનેત્રી અદા શર્માએ પણ ત્રણ ભારતીય જવાનો જેમના ફોટાઓ અક્ષય કુમારે શેર કર્યા હતા, તેમણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

Etv Bharat, Gujarati News, bollywood celebs tribute
બૉલિવૂડની શહીદોને શ્રદ્ધાંજલિ
Etv Bharat, Gujarati News, bollywood celebs tribute
બૉલિવૂડની શહીદોને શ્રદ્ધાંજલિ

મુંબઇઃ બૉલિવૂડ સ્ટાર્સે ભારત અને ચીનની સીમા પર ગત્ત દિવસે થયેલી હિંસક ઝડપ અને તેમાં શિકાર થયેલા ભારતના 20 વીર નૌજવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

પૂર્વી લદ્દાખમાં લગભગ 17,000 ફુટ ઉંચી ગલવાન ઘાટીમાં થયેલા ફેસ-ઓફમાં શહીદ થયેલા ભારતીય જવાનોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરતા ઋતિક રોશને લખ્યું કે, 'લદ્દાખમાં જેમણે જીવ ગુમાવ્યા છે અને જે અશાંતિ સહન કરી રહ્યા છે તેના વિશે જાણીને હ્રદય કંપી ઉઠે છે. જમીન પર આપણા ડિફેન્સ મજબુતીથી રહેવા જોઇએ. ફરજ માટે શહીદ થનારાને મારા સલામ. પરિવારો માટે પ્રાર્થના અને સંવેદના. શહીદોની આત્માને શાંતિ મળે.'

  • It leaves me with a heavy heart to know of the lives lost in Ladakh & the unrest we are faced with. Our defence stands tall on ground. My highest respect to the martyred in the line of duty. Condolences & prayers for their families. May the departed & living find peace 🙏🏻

    — Hrithik Roshan (@iHrithik) June 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અમિતાભ બચ્ચને લખ્યું કે, 'ઝરા આંખ મેં ભર લો પાની, જો શહીદ હુયે હૈ ઉનકી, ઝરા યાદ કરો કુરબાની... તેમણે આપણા દેશને બચાવતા, આપણી સુરક્ષા માટે જીવ આપ્યો છે. ભારતીય આર્મીના જવાનો અને ઓફિસર્સને સલ્યુટ... જય હિન્દ...'

  • T 3565 - .... ज़रा आँख में भर लो पानी ; जो शहीद हुए हैं उनकी , ज़रा याद करो क़ुर्बानी .. 🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳they sacrificed their lives to protect our country , to keep us safe and secure. SALUTE Indian Army Officers and Jawans ! JAI HIND

    — Amitabh Bachchan (@SrBachchan) June 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અક્ષય કુમારે ગલવાન વેલીમાં શહીદ થયેલા ત્રણ ભારતીય જવાનોના ફોટા જે સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યા છે, તેને શેર કરતા લખ્યું કે, બહાદુરોના નિધનથી ખૂબ જ દુઃખ થયું છે #ગલવાનવેલી. દેશની સેવા માટે આપણે હંમેશા તેમના આભારી રહીશું. તેમના પરિવાર માટે મારા દિલથી સંવેદના.

  • Deeply saddened by the death of our bravehearts in #GalwanValley. We will forever be indebted to them for their invaluable service to the nation.
    My heartfelt condolences to their families 🙏🏻 pic.twitter.com/tGOGTU61X6

    — Akshay Kumar (@akshaykumar) June 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અભિનેતા વરુણ ધવને લખ્યું કે, બહાદુરોના પરિજનો માટે સંવેદનાઓ અને શહીદ આત્માઓને નમન. તેમણે આપણા દેશ માટે કર્યું, આપણી શાંતિ, ન્યાય અને સચ્ચાઇના મુલ્યો માટે.

  • Condolences to the bereaved families and Salute to the departed souls - they died for our nation, our values of peace and justice and truth.

    India is forever indebted. https://t.co/HvvneYlNiK

    — वरुण 🇮🇳 (@varungrover) June 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

વેટરન અભિનેતા અનુપમ ખેરે નાનો સંદેશો લખ્યો- ભારતીય સેનાની જય. જય હિન્દ...

  • भारतीय सेना की जय। जय हिन्द।🇮🇳

    — Anupam Kher (@AnupamPKher) June 16, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અભિનેતા તુષાર કપૂરે પણ શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી અને લખ્યું કે- આપણા હીરોઝ, આપણા બહાદુર સિપાહીઓને બધા મોર્ચા પર વધુ શક્તિ મળે. આપણા શહીદોની આત્માને શાંતિ મળે... #જયહિન્દ #ઇન્ડોચાઇનાફેસઓફ #આરઆઇપીવૉરિયર્સ.

વિક્કી કૌશલે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ કરતા શહીદોને સલામી આપી હતી. અભિનેત્રી અદા શર્માએ પણ ત્રણ ભારતીય જવાનો જેમના ફોટાઓ અક્ષય કુમારે શેર કર્યા હતા, તેમણે ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પોસ્ટ કરીને શ્રદ્ધાંજલિ આપી હતી.

Etv Bharat, Gujarati News, bollywood celebs tribute
બૉલિવૂડની શહીદોને શ્રદ્ધાંજલિ
Etv Bharat, Gujarati News, bollywood celebs tribute
બૉલિવૂડની શહીદોને શ્રદ્ધાંજલિ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.