ETV Bharat / sitara

'ઝુંડ'ની રિલીઝ અટકાવવા પિટિશન દાખલ કરાઈ, કોપીરાઈટ ઉલ્લંઘનનો લાગ્યો આરોપ

હૈદરાબાદની સ્વતંત્ર ફિલ્મ નિર્માતા નંદી ચિન્ની કુમારે ફિલ્મ 'ઝુંડ' ની રિલીઝને રોકવા માટે કેસ દાખલ કર્યો છે. તેણે ફિલ્મ પર કોપીરાઇટના ભંગનો આરોપ લગાવ્યો છે.

author img

By

Published : May 26, 2020, 7:56 AM IST

Big B's Jhund
Big B's Jhund

હૈદરાબાદ: અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ 'ઝુંડ' ની રજૂઆત અટકાવવા માટે કાનૂની પિટિશન દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણી 28 મેએ થવાની છે. આ ફિલ્મનું નિર્દેશન 'સૈરાટ' ડિરેક્ટર નાગરાજ મંજુલે કર્યું છે.

આ કેસ હૈદરાબાદ સ્થિત સ્વતંત્ર ફિલ્મ નિર્માતા નંદી ચિન્ની કુમારે તેલંગાણાના મિયાપુરમાં અધિક જિલ્લા ન્યાયાધીશ રંગા રેડ્ડીની કોર્ટમાં દાખલ કર્યો છે. તેણે ફિલ્મ પર કોપીરાઇટ ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો.

આ ફિલ્મ 'ઝુંડ' એનજીઓ 'સ્લમ સોકર ફાઉન્ડેશન'ના સ્થાપક અને કોચ વિજય ઝુર્સેની વાર્તા પર આધારિત છે. વિજયે ઝૂંપડપટ્ટીનાં બાળકોને ફૂટબોલ રમવા અને ખરાબ ટેવનો શિકાર ન થવા પ્રોત્સાહન આપ્યું હતું. તે અખિલેશ પોલનો કોચ પણ હતો, જે નામચીન ગેંગસ્ટરથી ફૂટબોલર બન્યો હતો.

વિજય બરસેના જીવનની પરની વાર્તા અખિલેશના પાત્ર વગર પૂરી થઈ શકતી જ નથી. જે ભારતીય કપ્તાન તરીકે સ્મલ સોકર રમતો હતો. નંદી ચિન્ની કુમારે દાવો કર્યો છે કે, તેણે અખિલેશ પૌલની વાર્તાની તમામ કોપીરાઇટ ખરીદ્યા છે. પરંતુ કથિત રીતે હવે તેમણે (અખિલેશે) ને કહ્યું છે કે તેમણે (નંદી ચિન્ની કુમાર)ને તેના હક ફક્ત કોઈ દસ્તાવેજી (ડોક્યુમેન્ટ્રી) માટે વેચ્યા છે, ફિચર ફિલ્મ માટે નહીં.

માર દાવો કરે છે કે ,'ઝુંડ' ના નિર્માતાઓએ તેમને ટેલિફોન પર જાણ કરી છે કે તેમણે પોતે જ તેમની વાર્તાના અધિકાર અખિલેશ પૌલ પાસેથી ખરીદ્યો છે, પરંતુ તેમની સાથે લેખિતમાં કંઈ પણ શેર કરવામાં આવ્યું નથી.

"મેં ભારતીય કેપ્ટન તરીકે ઝૂંપડપટ્ટી ફૂટબોલ રમતા ડોન અને સ્લમ ફુટબોલર ખેલાડી અખિલેશ પૌલનું એકમાત્ર કોપીરાઇટ ખરીદ્યું હતું. તે તેમના કોચ વિજય બરસેથી પ્રેરિત હતો. હવે, નાગરાજ મંજુલે એક ફિલ્મ બનાવી રહ્યા છે , જે વિજય બરસેની રીઅલ-લાઇફ સ્ટોરી છે. બરસેએ તેના જીવન પર ફિલ્મ બનાવવાનો હક ટી-સીરીઝને વેચી દીધો છે, જેઓ આ ફિલ્મના નિર્માતા છે.

તેમણે કહ્યું, 'અખિલેશ પૌલ મને' કાનૂની સૂચનામાં કહ્યું હતું કે, તેમણે તેમના જીવન પર ફિલ્મ બનાવવાનો હક નાગરાજ મંજુલેને વેચી દીધો છે. તેની જાણકારી આપી હતી, જે સ્પષ્ટપણે કરારનો ભંગ કરવા સિવાય કશું જ નથી, તેમણે મને એમ પણ કહ્યું હતું કે તેમણે મને તેમના જીવન પર એક ફીચર ફિલ્મ બનાવી છે. અધિકારો ક્યારેય વેચ્યા ન હતા, પરંતુ ફક્ત દસ્તાવેજી બનાવવાનો અધિકાર મને વેચવામાં આવ્યો હતો. "

નંદી ચિન્ની કુમારે કહ્યું," શરદ પણ શેખ નાગરાજ મંજુલે, નિર્માતા સવિતરાજ હિરેમથ અને શિવ ચન્ના (ટી-સિરીઝ) એ મને એક ટેલિફોન વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓએ અખિલેશ પૌલ પાસેથી હક્કો ખરીદ્યો છે, પરંતુ તેઓએ હજી સુધી મારી સાથે લેખિતમાં કંઈપણ શેર કર્યું નથી. હવે તેઓ એ વાતનો ઇનકાર કરી રહ્યા છે કે તેઓએ અખિલેશ પૌલ પાસેથી કોઈ હક ખરીદી નથી,

"તેમણે કહ્યું," નિર્માતા અને દિગ્દર્શક નાગરાજ મંજુલે ('ઝુડ') એ આ તથ્યોને કાનૂની નોટિસમાં દબાવ્યા છે કે તેમને મારા ઇમેઇલ્સ પ્રાપ્ત થયા છે. અને તેઓ વર્ષોથી અધિકારો ખરીદ્યા છે. કે તેઓ લોકહિતને ધ્યાનમાં રાખીને કોઈ ફિલ્મ બનાવી રહ્યા છે. જે કોપીરાઇટ ઉલ્લંઘન કેસથી મુક્ત છે. હું સિનેમાઘરોમાં આ ફિલ્મની રજૂઆત તેમજ ઓટીટી પ્લેટફોર્મ પર તેની રિલીઝને રોકવા માંગું છું.

રિપોર્ટ્સ અનુસાર, નંદી ચિન્ની કુમારે બંને થિયેટરો અને ઓટીટી પ્લેટફોર્મ્સ પર ફિલ્મની રજૂઆત પર મુલતવી રાખવાની માંગ કરી છે. "પ્રોડ્યુસરે પણ આ કેસમાં તેમની સુનાવણી કર્યા વિના કોઈ હુકમ નહીં કરવાની અદાલતને અરજી કરી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોર્ટ તરફથી નોટિસ મળ્યા બાદ ફિલ્મના નિર્માતાઓએ કોર્ટને કહ્યું છે કે, આ ફિલ્મ અખિલેશ પૌલ હીં પણ વિજય બરસેની છે.

જોકે, આ મામલે સમાચાર લખાય ત્યાં સુધી દિગ્દર્શક નાગરાજ મંજુલે અને ટી-સિરીઝ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

હૈદરાબાદ: અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ 'ઝુંડ' ની રજૂઆત અટકાવવા માટે કાનૂની પિટિશન દાખલ કરવામાં આવી છે, જેની સુનાવણી 28 મેએ થવાની છે. આ ફિલ્મનું નિર્દેશન 'સૈરાટ' ડિરેક્ટર નાગરાજ મંજુલે કર્યું છે.

આ કેસ હૈદરાબાદ સ્થિત સ્વતંત્ર ફિલ્મ નિર્માતા નંદી ચિન્ની કુમારે તેલંગાણાના મિયાપુરમાં અધિક જિલ્લા ન્યાયાધીશ રંગા રેડ્ડીની કોર્ટમાં દાખલ કર્યો છે. તેણે ફિલ્મ પર કોપીરાઇટ ઉલ્લંઘનનો આરોપ લગાવ્યો હતો.

આ ફિલ્મ 'ઝુંડ' એનજીઓ 'સ્લમ સોકર ફાઉન્ડેશન'ના સ્થાપક અને કોચ વિજય ઝુર્સેની વાર્તા પર આધારિત છે. વિજયે ઝૂંપડપટ્ટીનાં બાળકોને ફૂટબોલ રમવા અને ખરાબ ટેવનો શિકાર ન થવા પ્રોત્સાહન આપ્યું હતું. તે અખિલેશ પોલનો કોચ પણ હતો, જે નામચીન ગેંગસ્ટરથી ફૂટબોલર બન્યો હતો.

વિજય બરસેના જીવનની પરની વાર્તા અખિલેશના પાત્ર વગર પૂરી થઈ શકતી જ નથી. જે ભારતીય કપ્તાન તરીકે સ્મલ સોકર રમતો હતો. નંદી ચિન્ની કુમારે દાવો કર્યો છે કે, તેણે અખિલેશ પૌલની વાર્તાની તમામ કોપીરાઇટ ખરીદ્યા છે. પરંતુ કથિત રીતે હવે તેમણે (અખિલેશે) ને કહ્યું છે કે તેમણે (નંદી ચિન્ની કુમાર)ને તેના હક ફક્ત કોઈ દસ્તાવેજી (ડોક્યુમેન્ટ્રી) માટે વેચ્યા છે, ફિચર ફિલ્મ માટે નહીં.

માર દાવો કરે છે કે ,'ઝુંડ' ના નિર્માતાઓએ તેમને ટેલિફોન પર જાણ કરી છે કે તેમણે પોતે જ તેમની વાર્તાના અધિકાર અખિલેશ પૌલ પાસેથી ખરીદ્યો છે, પરંતુ તેમની સાથે લેખિતમાં કંઈ પણ શેર કરવામાં આવ્યું નથી.

"મેં ભારતીય કેપ્ટન તરીકે ઝૂંપડપટ્ટી ફૂટબોલ રમતા ડોન અને સ્લમ ફુટબોલર ખેલાડી અખિલેશ પૌલનું એકમાત્ર કોપીરાઇટ ખરીદ્યું હતું. તે તેમના કોચ વિજય બરસેથી પ્રેરિત હતો. હવે, નાગરાજ મંજુલે એક ફિલ્મ બનાવી રહ્યા છે , જે વિજય બરસેની રીઅલ-લાઇફ સ્ટોરી છે. બરસેએ તેના જીવન પર ફિલ્મ બનાવવાનો હક ટી-સીરીઝને વેચી દીધો છે, જેઓ આ ફિલ્મના નિર્માતા છે.

તેમણે કહ્યું, 'અખિલેશ પૌલ મને' કાનૂની સૂચનામાં કહ્યું હતું કે, તેમણે તેમના જીવન પર ફિલ્મ બનાવવાનો હક નાગરાજ મંજુલેને વેચી દીધો છે. તેની જાણકારી આપી હતી, જે સ્પષ્ટપણે કરારનો ભંગ કરવા સિવાય કશું જ નથી, તેમણે મને એમ પણ કહ્યું હતું કે તેમણે મને તેમના જીવન પર એક ફીચર ફિલ્મ બનાવી છે. અધિકારો ક્યારેય વેચ્યા ન હતા, પરંતુ ફક્ત દસ્તાવેજી બનાવવાનો અધિકાર મને વેચવામાં આવ્યો હતો. "

નંદી ચિન્ની કુમારે કહ્યું," શરદ પણ શેખ નાગરાજ મંજુલે, નિર્માતા સવિતરાજ હિરેમથ અને શિવ ચન્ના (ટી-સિરીઝ) એ મને એક ટેલિફોન વાતચીતમાં જણાવ્યું હતું કે, તેઓએ અખિલેશ પૌલ પાસેથી હક્કો ખરીદ્યો છે, પરંતુ તેઓએ હજી સુધી મારી સાથે લેખિતમાં કંઈપણ શેર કર્યું નથી. હવે તેઓ એ વાતનો ઇનકાર કરી રહ્યા છે કે તેઓએ અખિલેશ પૌલ પાસેથી કોઈ હક ખરીદી નથી,

"તેમણે કહ્યું," નિર્માતા અને દિગ્દર્શક નાગરાજ મંજુલે ('ઝુડ') એ આ તથ્યોને કાનૂની નોટિસમાં દબાવ્યા છે કે તેમને મારા ઇમેઇલ્સ પ્રાપ્ત થયા છે. અને તેઓ વર્ષોથી અધિકારો ખરીદ્યા છે. કે તેઓ લોકહિતને ધ્યાનમાં રાખીને કોઈ ફિલ્મ બનાવી રહ્યા છે. જે કોપીરાઇટ ઉલ્લંઘન કેસથી મુક્ત છે. હું સિનેમાઘરોમાં આ ફિલ્મની રજૂઆત તેમજ ઓટીટી પ્લેટફોર્મ પર તેની રિલીઝને રોકવા માંગું છું.

રિપોર્ટ્સ અનુસાર, નંદી ચિન્ની કુમારે બંને થિયેટરો અને ઓટીટી પ્લેટફોર્મ્સ પર ફિલ્મની રજૂઆત પર મુલતવી રાખવાની માંગ કરી છે. "પ્રોડ્યુસરે પણ આ કેસમાં તેમની સુનાવણી કર્યા વિના કોઈ હુકમ નહીં કરવાની અદાલતને અરજી કરી છે.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કોર્ટ તરફથી નોટિસ મળ્યા બાદ ફિલ્મના નિર્માતાઓએ કોર્ટને કહ્યું છે કે, આ ફિલ્મ અખિલેશ પૌલ હીં પણ વિજય બરસેની છે.

જોકે, આ મામલે સમાચાર લખાય ત્યાં સુધી દિગ્દર્શક નાગરાજ મંજુલે અને ટી-સિરીઝ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.