ETV Bharat / sitara

નિઝામુદ્દીન મરકજ કેસ પર ડિરેક્ટર અનુભવ સિંહાએ વ્યક્ત કર્યો ગુસ્સો, કહ્યું- પ્રસાશનને સહકાર આપો - અનુભવ સિંહાએ મરકઝને લઇને કર્યું ટ્વીટ

દિલ્હીના નિઝામુદ્દીન મરકજ કેસ પર દરેક લોકો પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. આ દરમિયાન દિગ્દર્શક અનુભવ સિંહાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે નિઝામુદ્દીન મારકઝમાં હાજર લોકો પર રોષ વ્યક્ત કર્યો છે.

anubhav
anubhav
author img

By

Published : Apr 4, 2020, 6:40 PM IST

મુંબઈ: કોરોના વાઇરસથી સમગ્ર દુનિયા પરેશાન છે. સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. ભારતમાં તેના સંક્રમણને રોકવા માટે 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. પરંતુ તે દરમિયાન, દિલ્હીના નિઝામુદ્દીન મરકજના કારણે આ વાયરસ વધુ ફેલાયો છે.

દિલ્હીના નિઝામુદ્દીન મરકજના 300થી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જેને કારણે દિલ્હીમાં કોરોનાથી સંક્રમિત થયેલા લોકોના કેસ વધી રહ્યા છે. જેની વચ્ચે બોલિવૂડ ડિરેક્ટર અનુભવ સિંહાની પ્રતિક્રિયા આવી છે.

  • इस तबलीग़ ने हिंदुस्तान के मुसलमानों का जितना नुक़सान किया है वो नाक़ाबिले बयान है। जहालत की इंतिहा। अब भी सामने आके अस्पतालों से और प्रशासन से मिलके सहयोग करें सभी।

    — Anubhav Sinha (@anubhavsinha) April 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અનુભવે હાલમાંજ એક ટ્વીટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટમાં તેમણે નિઝામુદ્દીન મરકજમાં હાજર લોકો પર રોષ વ્યક્ત કર્યો છે.

અનુભવે ટ્વીટ કર્યું હતું કે, આવી હરકતથી હિન્દુસ્તાનના મુસ્લિમ લોકોનું નુકસાન થયું છે. હજી પણ સમય છે, સામે આવો અને પ્રશાસનને સહયોગ કરો.

અનુભવ સિંહાનું આ ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને લોકો તેના પર ઘણી ટિપ્પણી પણ કરી રહ્યા છે.

મુંબઈ: કોરોના વાઇરસથી સમગ્ર દુનિયા પરેશાન છે. સંક્રમિત લોકોની સંખ્યા સતત વધી રહી છે. ભારતમાં તેના સંક્રમણને રોકવા માટે 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. પરંતુ તે દરમિયાન, દિલ્હીના નિઝામુદ્દીન મરકજના કારણે આ વાયરસ વધુ ફેલાયો છે.

દિલ્હીના નિઝામુદ્દીન મરકજના 300થી વધુ લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે. જેને કારણે દિલ્હીમાં કોરોનાથી સંક્રમિત થયેલા લોકોના કેસ વધી રહ્યા છે. જેની વચ્ચે બોલિવૂડ ડિરેક્ટર અનુભવ સિંહાની પ્રતિક્રિયા આવી છે.

  • इस तबलीग़ ने हिंदुस्तान के मुसलमानों का जितना नुक़सान किया है वो नाक़ाबिले बयान है। जहालत की इंतिहा। अब भी सामने आके अस्पतालों से और प्रशासन से मिलके सहयोग करें सभी।

    — Anubhav Sinha (@anubhavsinha) April 3, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

અનુભવે હાલમાંજ એક ટ્વીટ કર્યું છે, જે સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યું છે. આ ટ્વિટમાં તેમણે નિઝામુદ્દીન મરકજમાં હાજર લોકો પર રોષ વ્યક્ત કર્યો છે.

અનુભવે ટ્વીટ કર્યું હતું કે, આવી હરકતથી હિન્દુસ્તાનના મુસ્લિમ લોકોનું નુકસાન થયું છે. હજી પણ સમય છે, સામે આવો અને પ્રશાસનને સહયોગ કરો.

અનુભવ સિંહાનું આ ટ્વિટ ખૂબ વાયરલ થઈ રહ્યું છે અને લોકો તેના પર ઘણી ટિપ્પણી પણ કરી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.