ETV Bharat / sitara

અક્ષયે ટ્વીટ પોતાની નાગરિકતા પર મૌન તોડ્યુ, ટ્વીટ કરીને આપ્યો જવાબ - Controvercey

ન્યૂઝ ડેસ્ક: ખિલાડી અક્ષય કુમારે ટ્વિટ દ્વારા તેની નાગરિકતા પર સવાલ ઉઠાવનારાઓને જવાબ આપ્યો છે. અક્ષય કુમાર ભારતમાં રહે છે પરંતુ તેનું નાગરિક્ત્વ કેનેડાનું છે. પરંતુ અક્ષયના જણાવ્યા અનુસાર તે સંપુર્ણ રીતે ભારતીય છે. ફક્ત પાસપોર્ટ કોઇની નાગરિકતા નક્કી ના કરી શકે તેવુ અક્ષયનું કહેવુ છે.

Akshay
author img

By

Published : May 3, 2019, 8:31 PM IST

Updated : May 3, 2019, 8:39 PM IST

અક્ષયે ટ્વીટ કરીને કહ્યુ છે કે, "શા માટે લોકોને મારા નાગરિકત્વ પ્રત્યે આટલો રસ છે.મેં ક્યારેય પણ એ વાતને નકારી નથી કે મારી પાસે કેનેડાનું પાસપોર્સ છે. હું છેલ્લા 7 વર્ષથી કેનેડા નથી ગયો, હું ભારતમાં રહુ છું અને ટેક્ષ પણ ભરુ છું."

વધુમાં અક્ષયે જણાવ્યુ કે, "આટલા વર્ષોમાં મેં ક્યારે પણ મારો દેશ પ્રેમ ઓછો નથી કર્યો, હું એ વાતથી ઘણો નારાજ રહું છું જ્યારે લોકો હું ભારતીય છું કે નહી એ વાત પર કટાક્ષ કરે છે. આખરે હું એટલુ જ કહીશે કે હું પણ મારા દેશને આગળ વધતો જોવા માંગુ છુ."

અક્ષયે ટ્વીટ કરીને કહ્યુ છે કે, "શા માટે લોકોને મારા નાગરિકત્વ પ્રત્યે આટલો રસ છે.મેં ક્યારેય પણ એ વાતને નકારી નથી કે મારી પાસે કેનેડાનું પાસપોર્સ છે. હું છેલ્લા 7 વર્ષથી કેનેડા નથી ગયો, હું ભારતમાં રહુ છું અને ટેક્ષ પણ ભરુ છું."

વધુમાં અક્ષયે જણાવ્યુ કે, "આટલા વર્ષોમાં મેં ક્યારે પણ મારો દેશ પ્રેમ ઓછો નથી કર્યો, હું એ વાતથી ઘણો નારાજ રહું છું જ્યારે લોકો હું ભારતીય છું કે નહી એ વાત પર કટાક્ષ કરે છે. આખરે હું એટલુ જ કહીશે કે હું પણ મારા દેશને આગળ વધતો જોવા માંગુ છુ."
Intro:Body:

અક્ષયે ટ્વીટ પોતાની નાગરિકતા પર મૌન તોડ્યુ, ટ્વીટ કરીને આપ્યો જવાબ



ન્યૂઝ ડેસ્ક: ખિલાડી અક્ષય કુમારે ટ્વિટ દ્વારા તેની નાગરિકતા પર સવાલ ઉઠાવનારાઓને જવાબ આપ્યો છે. અક્ષય કુમાર ભારતમાં રહે છે પરંતુ તેનું નાગરિક્ત્વ કેનેડાનું છે. પરંતુ અક્ષયના જણાવ્યા અનુસાર તે સંપુર્ણ રીતે ભારતીય છે. ફક્ત પાસપોર્ટ કોઇની નાગરિકતા નક્કી ના કરી શકે તેવુ અક્ષયનું કહેવુ છે.



અક્ષયે ટ્વીટ કરીને કહ્યુ છે કે, "શા માટે લોકોને મારા નાગરિકત્વ પ્રત્યે આટલો રસ છે.મેં ક્યારેય પણ એ વાતને નકારી નથી કે મારી પાસે કેનેડાનું પાસપોર્સ છે. હું છેલ્લા 7 વર્ષથી કેનેડા નથી ગયો, હું ભારતમાં રહુ છું અને ટેક્ષ પણ ભરુ છું."

 

વધુમાં અક્ષયે જણાવ્યુ કે, "આટલા વર્ષોમાં મેં ક્યારે પણ મારો દેશ પ્રેમ ઓછો નથી કર્યો, હું એ વાતથી ઘણો નારાજ રહું છું જ્યારે લોકો હું ભારતીય છું કે નહી એ વાત પર કટાક્ષ કરે છે. આખરે હું એટલુ જ કહીશે કે હું પણ મારા દેશને આગળ વધતો જોવા માંગુ છુ."


Conclusion:
Last Updated : May 3, 2019, 8:39 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.