ETV Bharat / sitara

મેં મારી બહેન માટે ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યુ નથી: અક્ષયકુમાર

બોલિવૂડ અભિનેતા અક્ષયકુમારે રવિવારે પોતાના વિશેની એક વિચિત્ર અફવાનું ખંડન કરતા જણાવ્યું હતું કે તેણે તેની બહેન અલકાના પરિવાર માટે કોઈ ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યુ નથી. આ ઉપરાંત જે પણ વ્યક્તિએ આ અફવા ઉડાવી છે તેના વિરુદ્ધ કાયદેસર પગલા લેવાશે તેમ પણ જણાવ્યું હતું.

author img

By

Published : Jun 1, 2020, 1:01 AM IST

મેં મારી બહેન માટે ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યુ નથી: અક્ષયકુમાર
મેં મારી બહેન માટે ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યુ નથી: અક્ષયકુમાર

મુંબઈ: બોલિવૂડ અભિનેતા અક્ષયકુમાર તાજેતરમાં ફેક ન્યુઝનો શિકાર બન્યો હતો. તેના વિશે એવી અફવા ઉડાડવામાં આવી હતી કે તેણે લોકડાઉનમાં તેની બહેનના પરિવારને આવન જાવન માટે ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યુ છે. જોકે તેણે આ અફવાને રદિયો આપતા જણાવ્યું હતું કે આ એક અસત્ય છે અને તેણે કોઈ ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યુ નથી.

મેં મારી બહેન માટે ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યુ નથી: અક્ષયકુમાર
મેં મારી બહેન માટે ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યુ નથી: અક્ષયકુમાર

અભિનેતાએ તેના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું હતું કે તેની બહેન લોકડાઉનની જાહેરાત થયા બાદ ક્યાંય ગઈ નહતી અને તેને માત્ર એક જ સંતાન છે જયારે આ ન્યુઝમાં એમ જણાવવામાં આવ્યું છે કે તેને બે સંતાનો છે.

ઉપરાંત તેના ગીત 'ફિલહાલ'ની બીજી આવૃત્તિ માટે પણ નવા કલાકારોની શોધ કરવામાં આવી છે તેવા પ્રકારની પણ વાતો ઉડી હતી જેના જવાબમાં અભિનેતાએ જણાવ્યું હતું કે જે કોઈ આ અફવાઓ ફેલાવી રહ્યું છે તેની સામે કાયદેસર પગલા લેવાશે.

મુંબઈ: બોલિવૂડ અભિનેતા અક્ષયકુમાર તાજેતરમાં ફેક ન્યુઝનો શિકાર બન્યો હતો. તેના વિશે એવી અફવા ઉડાડવામાં આવી હતી કે તેણે લોકડાઉનમાં તેની બહેનના પરિવારને આવન જાવન માટે ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યુ છે. જોકે તેણે આ અફવાને રદિયો આપતા જણાવ્યું હતું કે આ એક અસત્ય છે અને તેણે કોઈ ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યુ નથી.

મેં મારી બહેન માટે ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યુ નથી: અક્ષયકુમાર
મેં મારી બહેન માટે ચાર્ટર્ડ પ્લેન બુક કરાવ્યુ નથી: અક્ષયકુમાર

અભિનેતાએ તેના ટ્વીટર એકાઉન્ટ પર લખ્યું હતું કે તેની બહેન લોકડાઉનની જાહેરાત થયા બાદ ક્યાંય ગઈ નહતી અને તેને માત્ર એક જ સંતાન છે જયારે આ ન્યુઝમાં એમ જણાવવામાં આવ્યું છે કે તેને બે સંતાનો છે.

ઉપરાંત તેના ગીત 'ફિલહાલ'ની બીજી આવૃત્તિ માટે પણ નવા કલાકારોની શોધ કરવામાં આવી છે તેવા પ્રકારની પણ વાતો ઉડી હતી જેના જવાબમાં અભિનેતાએ જણાવ્યું હતું કે જે કોઈ આ અફવાઓ ફેલાવી રહ્યું છે તેની સામે કાયદેસર પગલા લેવાશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.