ETV Bharat / international

કોરોનાવાઈરસથી ડિપ્રેશનમાં આવેલા જર્મનીના પ્રધાને કરી આત્મહત્યા

કોરોના વાઈરસ એક કાળ બની વિશ્વને તબાહ કરી રહ્યું છે. કેટલાક લોકો આ વાઈરસને કારણે પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે તો કેટલાક આ બિમારીના કારણે ડિપ્રેશનમાં આવી ગયા છે. તેવામાં જર્મનીના એક પ્રધાને કોરના વાઈસને કારણે આત્મહત્યા કરી છે.

author img

By

Published : Mar 29, 2020, 10:02 PM IST

germany
germany

જર્મનીઃ કોરોના વાઈરસનો કહેર યુરોપમાં પણ વધતો જાય છે. મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યાં છે. આ ખતરનાક બિમારીને કારણે લોકો ડિપ્રશેનનો શિકાર પણ બની રહ્યાં છે. આવી સ્થિતિમાં જર્મનીના એક પ્રધાને કોરોના વાઈરસને કારણે આત્મહત્યા કરી છે.

જર્મનીના હેસ્સે રાજયના પ્રધાન વોલ્કર બાઉફરે આજે એટલે કે રવિવારે જણાવ્યું કે કોરોના વાઈરસને કારણે કથળતી અર્થવ્યવસ્થાને લઈ ચિંતિત નાણાપ્રધાન થામસ શેફરે આત્મહત્યા કરી છે.

54 વર્ષીય થામસ શેફર શનિવારે એક રેલવે ટ્રેક પાસે મૃત હાલતમાં મળી આવ્યા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં જયાં તેમણે આત્મહત્યા કરી હોવાનું માલુમ પડ્યુ હતુ. વડાપ્રધાન વોલ્કર બાઉફરે જણાવ્યું કે, અમે આઘાતમાં છીએ, અમને વિશ્વાસ નથી આવતો, અમને ખબર નથી કે અમે આ બધી વસ્તુમાંથી ક્યારે બહાર આવીશુ.

જર્મનીઃ કોરોના વાઈરસનો કહેર યુરોપમાં પણ વધતો જાય છે. મોટી સંખ્યામાં લોકો પોતાના જીવ ગુમાવી રહ્યાં છે. આ ખતરનાક બિમારીને કારણે લોકો ડિપ્રશેનનો શિકાર પણ બની રહ્યાં છે. આવી સ્થિતિમાં જર્મનીના એક પ્રધાને કોરોના વાઈરસને કારણે આત્મહત્યા કરી છે.

જર્મનીના હેસ્સે રાજયના પ્રધાન વોલ્કર બાઉફરે આજે એટલે કે રવિવારે જણાવ્યું કે કોરોના વાઈરસને કારણે કથળતી અર્થવ્યવસ્થાને લઈ ચિંતિત નાણાપ્રધાન થામસ શેફરે આત્મહત્યા કરી છે.

54 વર્ષીય થામસ શેફર શનિવારે એક રેલવે ટ્રેક પાસે મૃત હાલતમાં મળી આવ્યા હતા, ત્યારબાદ તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યાં હતાં જયાં તેમણે આત્મહત્યા કરી હોવાનું માલુમ પડ્યુ હતુ. વડાપ્રધાન વોલ્કર બાઉફરે જણાવ્યું કે, અમે આઘાતમાં છીએ, અમને વિશ્વાસ નથી આવતો, અમને ખબર નથી કે અમે આ બધી વસ્તુમાંથી ક્યારે બહાર આવીશુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.