ETV Bharat / international

નેપાળે તેના નકશામાં કરેલા બદલાવને પાછા લીધા

author img

By

Published : May 27, 2020, 4:40 PM IST

નેપાળ સાથેના કૂટનીતિક સંબંધોમાં ભારતે મોટી સફળતા હાંસલ કરી છે. નેપાળે તેના નકશામાં કરેલા નવા ફેરફારને પાછા ખેંચી લીધા છે.

Nepal to initiate constitutional amendment process today to include updated map
નેપાળે નકશામાં કરેલા બદલાવોને પાછા લીધા

નવી દિલ્હીઃ 17-18 મેના રોજ નેપાળ સરકારે દેશનો નકશો જાહેર કરવાની વાત કરી હતી. આ નકશામાં નેપાળની સરહદના ભાગ રૂપે ભારતના કાલાપાની અને લીપુલેખને નેપાળમાં બતાવવામાં આવ્યા છે.

નેપાળનો આ નિર્ણય લીપુલેખ વિસ્તારમાં સરહદ માર્ગના ઉદઘાટનના લગભગ 10 દિવસ પછી આવ્યો છે.

લીપુલેખ તિબેટથી માનસરોવર જવાનો રસ્તો છે. અહીં રસ્તો બન્યા પછી નેપાળે વિરોધ કર્યો હતો.

નવી દિલ્હીઃ 17-18 મેના રોજ નેપાળ સરકારે દેશનો નકશો જાહેર કરવાની વાત કરી હતી. આ નકશામાં નેપાળની સરહદના ભાગ રૂપે ભારતના કાલાપાની અને લીપુલેખને નેપાળમાં બતાવવામાં આવ્યા છે.

નેપાળનો આ નિર્ણય લીપુલેખ વિસ્તારમાં સરહદ માર્ગના ઉદઘાટનના લગભગ 10 દિવસ પછી આવ્યો છે.

લીપુલેખ તિબેટથી માનસરોવર જવાનો રસ્તો છે. અહીં રસ્તો બન્યા પછી નેપાળે વિરોધ કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.