ETV Bharat / international

કુલભૂષણ જાધવ કેસ: ICJ સુનાવણી બાદ પણ પાકિસ્તાનના PM ગણાવી રહ્યા છે પોતાની જીત

author img

By

Published : Jul 18, 2019, 12:57 PM IST

Updated : Jul 18, 2019, 1:21 PM IST

ન્યૂઝ ડેસ્ક: કુલભૂષણ જાધવ કેસમાં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં નિષ્ફળતા મળ્યા બાદ પણ પાકિસ્તાન તેને પોતાના પક્ષમાં દેખાડી રહ્યા છે. જેમાં પાકિસ્તાનની વડાપ્રધાન ઈમરાન ખાને કુલભૂષણ જાધવ મામલે આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના નિર્ણયની સરાહના કરી છે.

કુલભૂષણ જાધવ કેસ

ઈમરાન ખાને ગુરૂવારના રોજ ટ્વિટ કરીને કહ્યું કે, અમે કમાંડર કુલભૂષણ જાધવને આઝાદ ન કરવા તેમજ ભારત પરત નહીં મોકલવાના આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના નિર્ણયની સરાહના કરીએ છીએ. તે પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવેલા અપરાધ માટે દોષી છે. પાકિસ્તાન આ બાબતે યોગ્ય કાનૂની કાર્યવાહી કરશે અને આગળ વધશે.

કુલભૂષણ જાધવ કેસ
ઈમરાન ખાનનું ટ્વિટ

જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સમગ્ર દેશે કુલભૂષણ જાધવ કેસમાં બુધવારના રોજ આવેલા આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (ICJ) ના નિર્ણયનું સ્વાગત કર્યું છે. જાસૂસીના આરોપમાં પાકિસ્તાનની અદાલત તરફથી જાધવને સંભળાવવામાં આવેલી ફાંસીની સજા પર ICJએ પ્રતિબંધને યથાવત રાખ્યો છે.

કુલભૂષણ પર ICJ ના આ નિર્ણયને ભારતની સૌથી મોટી જીતના રૂપમાં જોવામાં આવી રહ્યો છે. કારણ કે, ICJ એ પોતાના આદેશમાં પાકિસ્તાનના જાધવને ફાંસી નહીં આપવાનો આદેશ આપતા સૈન્ય અદાલતના સંભળાવવામાં આવેલા નિર્ણય પર ફરીથી વિચાર કરવા માટે કહ્યું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે ICJ ના આદેશનું સ્વાગત કરીએ છીએ, સત્ય તેમજ ન્યાયની જીત થઈ છે. અમારી સરકાર દરેક ભારતીયની સુરક્ષા તેમજ કલ્યાણ માટે હંમેશા કામ કરશે. તો બીજી તરફ ભૂતપુર્વ વિદેશ પ્રઘાન સુષ્મા સ્વરાજે પણ ICJ ના આદેશનું સ્વાગત કરતા આ બાબતને ભારત માટેની સૌથી મોટી જીત ગણી છે.

આ સિવાય કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ કહ્યું કે, કુલભૂષણ જાધવ કેસ બાબતે ખુશી થઈ. આખરે ન્યાયની જીત થઈ અને સમગ્ર ભારત તેમના પરીવારની ખુશીમાં સામેલ છે.

ઈમરાન ખાને ગુરૂવારના રોજ ટ્વિટ કરીને કહ્યું કે, અમે કમાંડર કુલભૂષણ જાધવને આઝાદ ન કરવા તેમજ ભારત પરત નહીં મોકલવાના આંતરરાષ્ટ્રીય ન્યાયાલયના નિર્ણયની સરાહના કરીએ છીએ. તે પાકિસ્તાન વિરુદ્ધ કરવામાં આવેલા અપરાધ માટે દોષી છે. પાકિસ્તાન આ બાબતે યોગ્ય કાનૂની કાર્યવાહી કરશે અને આગળ વધશે.

કુલભૂષણ જાધવ કેસ
ઈમરાન ખાનનું ટ્વિટ

જણાવી દઈએ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત સમગ્ર દેશે કુલભૂષણ જાધવ કેસમાં બુધવારના રોજ આવેલા આંતરરાષ્ટ્રીય ન્યાયાલય (ICJ) ના નિર્ણયનું સ્વાગત કર્યું છે. જાસૂસીના આરોપમાં પાકિસ્તાનની અદાલત તરફથી જાધવને સંભળાવવામાં આવેલી ફાંસીની સજા પર ICJએ પ્રતિબંધને યથાવત રાખ્યો છે.

કુલભૂષણ પર ICJ ના આ નિર્ણયને ભારતની સૌથી મોટી જીતના રૂપમાં જોવામાં આવી રહ્યો છે. કારણ કે, ICJ એ પોતાના આદેશમાં પાકિસ્તાનના જાધવને ફાંસી નહીં આપવાનો આદેશ આપતા સૈન્ય અદાલતના સંભળાવવામાં આવેલા નિર્ણય પર ફરીથી વિચાર કરવા માટે કહ્યું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, અમે ICJ ના આદેશનું સ્વાગત કરીએ છીએ, સત્ય તેમજ ન્યાયની જીત થઈ છે. અમારી સરકાર દરેક ભારતીયની સુરક્ષા તેમજ કલ્યાણ માટે હંમેશા કામ કરશે. તો બીજી તરફ ભૂતપુર્વ વિદેશ પ્રઘાન સુષ્મા સ્વરાજે પણ ICJ ના આદેશનું સ્વાગત કરતા આ બાબતને ભારત માટેની સૌથી મોટી જીત ગણી છે.

આ સિવાય કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ પણ કહ્યું કે, કુલભૂષણ જાધવ કેસ બાબતે ખુશી થઈ. આખરે ન્યાયની જીત થઈ અને સમગ્ર ભારત તેમના પરીવારની ખુશીમાં સામેલ છે.

Intro:Body:



https://aajtak.intoday.in/story/kulbhushan-jadhav-case-pakistan-pm-imran-khan-appreciate-icj-decision-not-return-kulbhushan-jadhav-to-india-1-1102571.html



कुलभूषण जाधव मामला: ICJ से मुंह की खाने के बाद भी पाक पीएम बता रहे अपनी जीत





कुलभूषण जाधव मामले में अंतरराष्ट्रीय न्यायालय में मुंह की खाने के बाद भी पाकिस्तान इसको अपने पक्ष में बता रहा है. पाकिस्तान के प्रधानमंत्री इमरान खान ने कुलभूषण जाधव मामले में अंतरराष्ट्रीय न्यायालय के फैसले की सराहना की है.



इमरान खान आज (गुरुवार) ट्वीट कर कहा, 'हम कमांडर कुलभूषण जाधव को बरी और रिहा नहीं करने व भारत वापस नहीं भेजने के अंतरराष्ट्रीय न्यायालय के फैसले की सराहना करते हैं. वो पाकिस्तान के लोगों के खिलाफ किए गए अपराध के लिए दोषी हैं. पाकिस्तान मामले में कानून के मुताबिक आगे बढ़ेगा.'





बता दें कि प्रधानमंत्री नरेंद्र मोदी समेत पूरे देश ने कुलभूषण जाधव मामले में बुधवार को आए अंतर्राष्ट्रीय न्यायालय (ICJ) के फैसले का स्वागत किया है. जासूसी के आरोप में पाकिस्तान की अदालत की ओर से जाधव को सुनाई गई मौत की सजा पर आईसीजे ने रोक बरकरार रखी है.



कुलभूषण पर आईसीजे के फैसले को भारत की बड़ी जीत के रूप में देखा जा रहा है, क्योंकि आईसीजे ने अपने आदेश में पाकिस्तान को जाधव को फांसी नहीं देने का निर्देश देते हुए सैन्य अदालत के सुनाए गए फैसले पर दोबारा विचार करने के लिए कहा है.



प्रधानमंत्री मोदी ने कहा, हम आईसीजे के आदेश का स्वागत करते हैं, सत्य और न्याय की जीत हुई है. हमारी सरकार हर भारतीय की सुरक्षा और कल्याण के लिए हमेशा काम करेगी. वहीं पूर्व विदेश मंत्री सुषमा स्वराज ने भी आईसीजे के आदेश का स्वागत करते हुए इसे भारत के लिए बड़ी जीत करार दिया.



इसके अलावा कांग्रेस महासचिव प्रियंका गांधी ने भी कहा, कुलभूषण जाधव मामले में फैसले से खुशी हुई. आखिरकार न्याय की जीत हुई और पूरा भारत उनके परिवार की इस खुशी में शामिल है.


Conclusion:
Last Updated : Jul 18, 2019, 1:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.