ETV Bharat / entertainment

યુઝરે સામન્થાની બીમારી અંગે કરી ટિપ્પણી, અભિનેત્રીએ આપી પ્રતિક્રિયા

author img

By

Published : Jan 10, 2023, 1:21 PM IST

Updated : Jan 10, 2023, 5:28 PM IST

અભિનેત્રીએ નોવેમ્બર 2022માં સમંથા રૂથ પ્રભુએ (Samantha Ruth Prabhu) એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી માયોસિટિસ નામની સ્થિતિથી પીડાતા હોવાની વાત કરી હતી. માયોસિટિસ એ એક રોગ (Myositis disease) અથવા સ્થિતિ છે. જેમાં આપણા શરીરના મોટાભાગના સ્નાયુઓ પ્રભાવિત થાય છે. આ સાથે સામન્થા રુથ પ્રભુએ તાજેતરમાં તેમની માંદગી અંગે કરેલી ટિપ્પણીઓ બદલ દિલગીરી વ્યક્ત કરી (Samantha Ruth Prabhu tweet) છે.

યુઝરે સામંથાની બીમારી અંગે કરી ટિપ્પણી, અભિનેત્રએ આપી પ્રતિક્રિયા
યુઝરે સામંથાની બીમારી અંગે કરી ટિપ્પણી, અભિનેત્રએ આપી પ્રતિક્રિયા

ન્યૂઝ ડેસ્ક: હૈદરાબાદ: હાલમાં સામન્થા રુથ પ્રભુએ તાજેતરમાં તેમની માંદગી અંગે કરેલી ટિપ્પણીઓ બદલ દિલગીરી વ્યક્ત કરી (Samantha Ruth Prabhu tweet) છે. નોવેમ્બર 2022માં અભિનેત્રી સમંથા રૂથ પ્રભુએ (Samantha Ruth Prabhu) એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી માયોસિટિસ નામની સ્થિતિથી પીડિત હોવા અંગે ખુલાસો કર્યો હતો. માયોસિટિસ એ એક રોગ (Myositis disease) અથવા સ્થિતિ છે. જેમાં આપણા શરીરના મોટાભાગના સ્નાયુઓ પ્રભાવિત થાય છે. તે સ્વયંપ્રતિરક્ષા રોગ હોવાનું માનવામાં આવે છે. જે ત્વચા સહિત શરીરના ઘણા અંગો અને સિસ્ટમોને અસર કરી શકે છે. કેટલીકવાર આ રોગને કારણે, દર્દીને ચાલવું, ઉઠવું અને બેસવું વગેરેમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો: પઠાણ ફિલ્મનું ટ્રેલર આખરે થયું રિલીઝ, જુઓ અહિં

યુઝરે કરી ટિપ્પણી: સામન્થા રુથ પ્રભુએ તાજેતરમાં તેમની માંદગી અંગે કરેલી ટિપ્પણીઓ બદલ દિલગીરી વ્યક્ત કરી છે. તેમના માટે ટ્વિટર હેન્ડલ પર એવું કહેવામાં આવ્યું હતું કે, 'મ્યોસિટિસ' રોગ પછી, અભિનેત્રીએ તેના ચાર્મ અને ચમક ગુમાવી દીધી છે. આના જવાબમાં સામન્થાએ કહ્યું કે, તે નથી ઈચ્છતી કે કોઈ આ બીમારીથી પીડાય. હાલમાં સામન્થા રુથ પ્રભુ અભિનીત ફિલ્મ શકુંતલમના નિર્માતાઓએ સોમવારે ફિલ્મના ટ્રેલરનું લોંચિંગ કર્યું હતું. પુરુ રાજવંશની ભવ્યતા અને વૈભવ ઉપરાંત, શકુંતલમ ટ્રેલર પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુનની પુત્રી, નાના નવોદિત અલ્લુ અરહાની ઝલક પણ આપે છે.

આ પણ વાંચો: હૃતિક ઉજવી રહ્યો છે તેનો 49મો જન્મદિવસ, જાણો તેમના કરિયર વિશે

  • I pray you never have to go through months of treatment and medication like I did ..
    And here’s some love from me to add to your glow 🤍 https://t.co/DmKpRSUc1a

    — Samantha (@Samanthaprabhu2) January 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સામન્થાની પ્રતિક્રિયા: હાલમાં જ સામન્થાની આગામી ફિલ્મ 'શકુંતલા'ના ટ્રેલર લૉન્ચનો એક ફોટો ટ્વીટર પર કૅપ્શન સાથે વાયરલ થઈ રહ્યો છે. "સમન્થા માટે ખરાબ લાગે છે, તેણીએ તેના ચાર્મ અને ચમક ગુમાવી દીધા છે. જ્યારે બધાએ વિચાર્યું કે તે છૂટાછેડામાંથી મજબૂત રીતે સ્વસ્થ થઈ ગઈ છે અને તેની કારકિર્દી ઉચ્ચ સ્તરે છે, ત્યારે માયોસિટિસે તેણીને તોડી નાખી અને તેણીને ફરીથી નબળી બનાવી દીધી." પોતાના વિશે આ વાંચીને તે પોતાની જાતને રોકી શકી નહીં. આ પોસ્ટને શેર કરતા લખ્યું, “હું પ્રાર્થના કરું છું કે, તમારે ક્યારેય મારી જેમ મહિનાઓની સારવાર અને દવાઓમાંથી પસાર થવું ન પડે. મારા તરફથી તમારી ચમક માટે થોડો પ્રેમ." સામન્થા પહેલા તેના છૂટાછેડાને લઈને અને પછી આ બીમારીને લઈને ઘણી ચર્ચામાં રહી છે.

ન્યૂઝ ડેસ્ક: હૈદરાબાદ: હાલમાં સામન્થા રુથ પ્રભુએ તાજેતરમાં તેમની માંદગી અંગે કરેલી ટિપ્પણીઓ બદલ દિલગીરી વ્યક્ત કરી (Samantha Ruth Prabhu tweet) છે. નોવેમ્બર 2022માં અભિનેત્રી સમંથા રૂથ પ્રભુએ (Samantha Ruth Prabhu) એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા છેલ્લા કેટલાક મહિનાઓથી માયોસિટિસ નામની સ્થિતિથી પીડિત હોવા અંગે ખુલાસો કર્યો હતો. માયોસિટિસ એ એક રોગ (Myositis disease) અથવા સ્થિતિ છે. જેમાં આપણા શરીરના મોટાભાગના સ્નાયુઓ પ્રભાવિત થાય છે. તે સ્વયંપ્રતિરક્ષા રોગ હોવાનું માનવામાં આવે છે. જે ત્વચા સહિત શરીરના ઘણા અંગો અને સિસ્ટમોને અસર કરી શકે છે. કેટલીકવાર આ રોગને કારણે, દર્દીને ચાલવું, ઉઠવું અને બેસવું વગેરેમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

આ પણ વાંચો: પઠાણ ફિલ્મનું ટ્રેલર આખરે થયું રિલીઝ, જુઓ અહિં

યુઝરે કરી ટિપ્પણી: સામન્થા રુથ પ્રભુએ તાજેતરમાં તેમની માંદગી અંગે કરેલી ટિપ્પણીઓ બદલ દિલગીરી વ્યક્ત કરી છે. તેમના માટે ટ્વિટર હેન્ડલ પર એવું કહેવામાં આવ્યું હતું કે, 'મ્યોસિટિસ' રોગ પછી, અભિનેત્રીએ તેના ચાર્મ અને ચમક ગુમાવી દીધી છે. આના જવાબમાં સામન્થાએ કહ્યું કે, તે નથી ઈચ્છતી કે કોઈ આ બીમારીથી પીડાય. હાલમાં સામન્થા રુથ પ્રભુ અભિનીત ફિલ્મ શકુંતલમના નિર્માતાઓએ સોમવારે ફિલ્મના ટ્રેલરનું લોંચિંગ કર્યું હતું. પુરુ રાજવંશની ભવ્યતા અને વૈભવ ઉપરાંત, શકુંતલમ ટ્રેલર પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુનની પુત્રી, નાના નવોદિત અલ્લુ અરહાની ઝલક પણ આપે છે.

આ પણ વાંચો: હૃતિક ઉજવી રહ્યો છે તેનો 49મો જન્મદિવસ, જાણો તેમના કરિયર વિશે

  • I pray you never have to go through months of treatment and medication like I did ..
    And here’s some love from me to add to your glow 🤍 https://t.co/DmKpRSUc1a

    — Samantha (@Samanthaprabhu2) January 9, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

સામન્થાની પ્રતિક્રિયા: હાલમાં જ સામન્થાની આગામી ફિલ્મ 'શકુંતલા'ના ટ્રેલર લૉન્ચનો એક ફોટો ટ્વીટર પર કૅપ્શન સાથે વાયરલ થઈ રહ્યો છે. "સમન્થા માટે ખરાબ લાગે છે, તેણીએ તેના ચાર્મ અને ચમક ગુમાવી દીધા છે. જ્યારે બધાએ વિચાર્યું કે તે છૂટાછેડામાંથી મજબૂત રીતે સ્વસ્થ થઈ ગઈ છે અને તેની કારકિર્દી ઉચ્ચ સ્તરે છે, ત્યારે માયોસિટિસે તેણીને તોડી નાખી અને તેણીને ફરીથી નબળી બનાવી દીધી." પોતાના વિશે આ વાંચીને તે પોતાની જાતને રોકી શકી નહીં. આ પોસ્ટને શેર કરતા લખ્યું, “હું પ્રાર્થના કરું છું કે, તમારે ક્યારેય મારી જેમ મહિનાઓની સારવાર અને દવાઓમાંથી પસાર થવું ન પડે. મારા તરફથી તમારી ચમક માટે થોડો પ્રેમ." સામન્થા પહેલા તેના છૂટાછેડાને લઈને અને પછી આ બીમારીને લઈને ઘણી ચર્ચામાં રહી છે.

Last Updated : Jan 10, 2023, 5:28 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.