ETV Bharat / entertainment

આલિયા ભટ્ટએ ઋષિ કપૂરનો ફોટો શેેેેેેર કરીને લખ્યું 'ઓલવેજ એન્ડ ફોરેવર'

author img

By

Published : Apr 30, 2022, 4:31 PM IST

આલિયા ભટ્ટે તેમના સસરા ઋષિ કપૂરની બીજી પુણ્યતિથિ (Rishi Kapoor Death Anniversary) પર શ્રદ્ધાંજલિ આપી હતી. આલિયાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં ઋષિ, રણબીર અને નીતુ કપૂર સાથે પોઝ આપતી જોવા મળે છે. તસવીર શેર કરતા આલિયાએ લખ્યું, 'હંમેશા અને કાયમ'." તેણીએ કૌટુંબિક ચિત્ર પર હાર્ટ ઈમોજી પણ મુક્યું હતું.

આલિયા ભટ્ટએ ઋષિ કપૂરનો ફોટો શેેેેેેર કરીને લખ્યું 'ઓલવેજ એન્ડ ફોરેવર'
આલિયા ભટ્ટએ ઋષિ કપૂરનો ફોટો શેેેેેેર કરીને લખ્યું 'ઓલવેજ એન્ડ ફોરેવર'

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટે શનિવારે તેના સસરા સુપ્રસિદ્ધ અભિનેતા ઋષિ કપૂરની બીજી પુણ્યતિથિની (Rishi Kapoor Death Anniversary) ઉજવણી કરી, જેમણે 30 એપ્રિલ 2020 ના રોજ પોતાનું જીવન ગુમાવ્યું હતું. આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સ્વર્ગસ્થ અભિનેતાનું જૂનું ચિત્ર સાથે હાર્ટ ઈમોજી પણ લગાવી હતી.

આલિયા ભટ્ટની પોસ્ટ
આલિયા ભટ્ટની પોસ્ટ

આ પણ વાંચો: ઋષિ કપૂરની બીજી પુણ્યતિથિ પર ભાવુક થઈ નીતુ કપૂર, રડતા રડતા કહ્યું...

આલિયાએ કપૂર પરિવાર સાથે શેર કરી તસવીરો : તાજેતરમાં રણબીર કપૂર સાથે લગ્ન કરનાર આલિયા તેના પતિના પિતા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ઘણા પ્રસંગોએ,આલિયાએ કપૂર પરિવાર સાથે તેની તસવીરો શેર કરી છેે ,જેમાં ઋષિ આસપાસ હતા. હવે તે પણ એક કપૂર છે, આલિયાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ઋષિ, રણબીર અને નીતુ કપૂર સાથે પોઝ આપતી જોવા મળે છે. તસવીર શેર કરતા આલિયાએ લખ્યું, 'હંમેશા અને કાયમ' તેણીએ કૌટુંબિક ચિત્ર પર હાર્ટ ઈમોજી પણ મુક્યું હતું.

આ પણ વાંચો: જેકલીન ફર્નાન્ડીઝ પર EDની મોટી કાર્યવાહી, જાણો આ કારણે પડ્યો માર

નીતુ કપૂરે સ્વર્ગસ્થ પતિને યાદ કરીને નોંધ લખી : આજની શરૂઆતમાં ઋષિની પત્ની નીતુ કપૂરે પણ તેના સ્વર્ગસ્થ પતિને યાદ કરીને સહાયક નોંધ લખી હતી. 45 વર્ષનો જીવનસાથી ગુમાવવો એ "મુશ્કેલ અને પીડાદાયક" હતું. નીતુએ તેની બીજી પુણ્યતિથિ પર ઋષિને યાદ કરતાં કહ્યું. ઋષિ કપૂરનું ગત વર્ષે લ્યુકેમિયા સાથે 2 વર્ષની લડાઈ બાદ અવસાન થયું હતું. મૂળ "શોમેન" એ દાયકાઓ સુધી ફેલાયેલા સિનેમેટિક અજાયબીઓનો સમૃદ્ધ વારસો પાછળ છોડી દીધો હતો. તેમણે 67 વર્ષની વયે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ સ્ટાર આલિયા ભટ્ટે શનિવારે તેના સસરા સુપ્રસિદ્ધ અભિનેતા ઋષિ કપૂરની બીજી પુણ્યતિથિની (Rishi Kapoor Death Anniversary) ઉજવણી કરી, જેમણે 30 એપ્રિલ 2020 ના રોજ પોતાનું જીવન ગુમાવ્યું હતું. આલિયા ભટ્ટે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર સ્વર્ગસ્થ અભિનેતાનું જૂનું ચિત્ર સાથે હાર્ટ ઈમોજી પણ લગાવી હતી.

આલિયા ભટ્ટની પોસ્ટ
આલિયા ભટ્ટની પોસ્ટ

આ પણ વાંચો: ઋષિ કપૂરની બીજી પુણ્યતિથિ પર ભાવુક થઈ નીતુ કપૂર, રડતા રડતા કહ્યું...

આલિયાએ કપૂર પરિવાર સાથે શેર કરી તસવીરો : તાજેતરમાં રણબીર કપૂર સાથે લગ્ન કરનાર આલિયા તેના પતિના પિતા સાથે ગાઢ સંબંધ ધરાવે છે. ઘણા પ્રસંગોએ,આલિયાએ કપૂર પરિવાર સાથે તેની તસવીરો શેર કરી છેે ,જેમાં ઋષિ આસપાસ હતા. હવે તે પણ એક કપૂર છે, આલિયાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર ઋષિ, રણબીર અને નીતુ કપૂર સાથે પોઝ આપતી જોવા મળે છે. તસવીર શેર કરતા આલિયાએ લખ્યું, 'હંમેશા અને કાયમ' તેણીએ કૌટુંબિક ચિત્ર પર હાર્ટ ઈમોજી પણ મુક્યું હતું.

આ પણ વાંચો: જેકલીન ફર્નાન્ડીઝ પર EDની મોટી કાર્યવાહી, જાણો આ કારણે પડ્યો માર

નીતુ કપૂરે સ્વર્ગસ્થ પતિને યાદ કરીને નોંધ લખી : આજની શરૂઆતમાં ઋષિની પત્ની નીતુ કપૂરે પણ તેના સ્વર્ગસ્થ પતિને યાદ કરીને સહાયક નોંધ લખી હતી. 45 વર્ષનો જીવનસાથી ગુમાવવો એ "મુશ્કેલ અને પીડાદાયક" હતું. નીતુએ તેની બીજી પુણ્યતિથિ પર ઋષિને યાદ કરતાં કહ્યું. ઋષિ કપૂરનું ગત વર્ષે લ્યુકેમિયા સાથે 2 વર્ષની લડાઈ બાદ અવસાન થયું હતું. મૂળ "શોમેન" એ દાયકાઓ સુધી ફેલાયેલા સિનેમેટિક અજાયબીઓનો સમૃદ્ધ વારસો પાછળ છોડી દીધો હતો. તેમણે 67 વર્ષની વયે મુંબઈની એક હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.