ETV Bharat / city

VNSGUમાં PGDMLT કોર્ષની સીટમાં વધારો કરવા સુરત NSUIની રજૂઆત

author img

By

Published : Mar 3, 2021, 12:59 PM IST

સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી (VNSGU)માં હાલ PGDMLTમાં પ્રવેશ કાર્ય અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે. ત્યારે B.Sc માઈક્રોબાયોલોજી કોર્ષ કરેલા વિદ્યાર્થીઓને PGDMLTમાં પ્રવેશ આપવામાં આવતો નથી. આ વાતને લઈને સુરત NSUI અને વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્યો દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી.

સુરત NSUI દ્વારા VNSGUમાં PGDMLT કોર્ષની સીટમાં વધારો કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી
સુરત NSUI દ્વારા VNSGUમાં PGDMLT કોર્ષની સીટમાં વધારો કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી
  • B.Sc માઈક્રોબાયોલોજી કોર્ષમાં સારા ગુણ હોવા છતાં PGDMLTમાં પ્રવેશ આપવામાં આવતો નથી
  • વિદ્યાર્થીઓને PGDMLTમાં પ્રવેશ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી
  • વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્યો દ્વારા કુલપતિને રજૂઆત કરાઈ

સુરતઃ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ PGDMLTમાં પ્રવેશ કાર્ય અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે ત્યારે B.Sc માઈક્રોબાયોલોજી કોર્ષ કરેલા વિદ્યાર્થીઓના B.Sc માઈક્રોબાયોલોજી કોર્ષમાં સારા ગુણ હોવા છતાં પ્રવેશ આપવામાં આવતો નથી. NSUI અને યુનિવર્સિટીના સેનેટ સભ્યોને આ વાતની જાણ કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને PGDMLTમાં પ્રવેશ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી
વિદ્યાર્થીઓને PGDMLTમાં પ્રવેશ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી

PGDMLTની સીટમાં વધારો નહિ કરે તો અનેક બેટીઓ વંચિત રહી જશે તેવી શક્યતા

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ PGDMLTમાં પ્રવેશ કાર્ય અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે ત્યારે B.Sc માઈક્રોબાયોલોજી કોર્ષ કરેલા વિદ્યાર્થીઓને PGDMLTમાં પ્રવેશ આપવા આવતો નથી તે વાતને લઈને NSUI અને યુનિવર્સિટીના સેનેટ સભ્યો દ્વારા એમ કહેવામાં આવ્યું કે, હાલ દેશ જયારે એમ વાતો કરે છે બેટી પઢાઓ જેવી વાતો કોઈ જ કામ નહીં આવે અને જો આ વિદ્યાર્થીનીઓને PGDMLTની સીટમાં વધારો નહીં કરે તો અનેક બેટીઓ વંચિત રહી જશે તેવી શક્યતાઓ છે. આથી અમારી યુનિવર્સિટીના કુલપતિને નમ્ર વિનંતી છે કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના PGDMLTના સેન્ટરો ઉપર સીટમાં વધારો કરવામાં આવે.

  • B.Sc માઈક્રોબાયોલોજી કોર્ષમાં સારા ગુણ હોવા છતાં PGDMLTમાં પ્રવેશ આપવામાં આવતો નથી
  • વિદ્યાર્થીઓને PGDMLTમાં પ્રવેશ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી
  • વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના સેનેટ સભ્યો દ્વારા કુલપતિને રજૂઆત કરાઈ

સુરતઃ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ PGDMLTમાં પ્રવેશ કાર્ય અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે ત્યારે B.Sc માઈક્રોબાયોલોજી કોર્ષ કરેલા વિદ્યાર્થીઓના B.Sc માઈક્રોબાયોલોજી કોર્ષમાં સારા ગુણ હોવા છતાં પ્રવેશ આપવામાં આવતો નથી. NSUI અને યુનિવર્સિટીના સેનેટ સભ્યોને આ વાતની જાણ કરવામાં આવી હતી.

વિદ્યાર્થીઓને PGDMLTમાં પ્રવેશ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી
વિદ્યાર્થીઓને PGDMLTમાં પ્રવેશ આપવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી

PGDMLTની સીટમાં વધારો નહિ કરે તો અનેક બેટીઓ વંચિત રહી જશે તેવી શક્યતા

વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ PGDMLTમાં પ્રવેશ કાર્ય અંતિમ તબક્કામાં ચાલી રહ્યો છે ત્યારે B.Sc માઈક્રોબાયોલોજી કોર્ષ કરેલા વિદ્યાર્થીઓને PGDMLTમાં પ્રવેશ આપવા આવતો નથી તે વાતને લઈને NSUI અને યુનિવર્સિટીના સેનેટ સભ્યો દ્વારા એમ કહેવામાં આવ્યું કે, હાલ દેશ જયારે એમ વાતો કરે છે બેટી પઢાઓ જેવી વાતો કોઈ જ કામ નહીં આવે અને જો આ વિદ્યાર્થીનીઓને PGDMLTની સીટમાં વધારો નહીં કરે તો અનેક બેટીઓ વંચિત રહી જશે તેવી શક્યતાઓ છે. આથી અમારી યુનિવર્સિટીના કુલપતિને નમ્ર વિનંતી છે કે વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીના PGDMLTના સેન્ટરો ઉપર સીટમાં વધારો કરવામાં આવે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.