ETV Bharat / city

ઉત્તરાયણ પર્વ પર ઇટીવી ભારત સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ખાસ વાતચીત

author img

By

Published : Jan 14, 2021, 12:25 PM IST

આજે ઉત્તરાયણ પર્વ છે પતંગ દોરીના પેચ સાથે ધાબા પર પાર્ટી ધૂમ મચાવશે.ત્યારે બીજી બાજુ ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આ વખતે પક્ષીઓના પતંગની દોરીથી કરૂણ મોતને લઇ પતંગ ન ચગાવવાનો નિર્ણય લીધો છે.

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ
ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ
  • કોરોનાની ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખી શહેરમાં ઉતરાયણની ઉજવણી
  • અબોલ પક્ષીઓ પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થતાં હોય
  • પક્ષીઓની અવરજવર આકાશમાં ન હોય ત્યારે પતંગ ચગાવો

સુરત :ઉતરાયણ હોય અને પતંગ રસિયાઓ પતંગ થી દૂર રહી શકે નહીં. આજ કારણ છે કે સુરત વાસીઓ ઉતરાયણ પહેલાંથી જ તેની ઉજવણી શરૂ કરી દેતા હોય છે.મોટી સંખ્યામાં લોકો ઉત્તરાયણ કરવા પોતાના ધાબા ઉપર ઉજવે છે. આ વખતે કોરોનાની ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખી શહેરમાં પતંગ ઉત્સવનો આનંદ લોકો માંડી રહ્યા છે. સુરતમાં રહેતા નવસારીના સાંસદ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આ વખતે ઉતરાયણની ઉજવણી કરશે નહી.

ઉત્તરાયણ પર્વ પર ઇટીવી ભારત સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ખાસ વાતચીત

સી આર પાટીલના પરિવારના સભ્યો પણ ઉતરાયણની ઉજવણી કરશે નહિ

આ અંગે તેઓએ જણાવ્યું હતું કે દર વર્ષે મોટી સંખ્યામાં અબોલ પક્ષીઓ પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થતાં હોય છે અથવા તો તેમનું કરૂણ મોત નીપજ્યું હોય છે. જેથી આ વખતે તેઓએ પતંગ ન ચગાવવાનો નિર્ણય કર્યો છે.સાથે તેઓએ જણાવ્યું હતું કે, તેઓ જ નહીં પરંતુ તેમના પરિવારના સભ્યો પણ ઉતરાયણની ઉજવણી કરશે નહિ. તેઓએ લોકોને અપીલ પણ કરી હતી કે બપોર બાદ જ્યારે પક્ષીઓની અવરજવર આકાશમાં ન હોય ત્યારે લોકો પતંગ ચગાવે અને સ્પીકર તેજ કરે જેથી પક્ષીઓ ત્યાંથી દૂર રહે અને લોકો પતંગની મજા પણ માંગી શકે.

  • કોરોનાની ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખી શહેરમાં ઉતરાયણની ઉજવણી
  • અબોલ પક્ષીઓ પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થતાં હોય
  • પક્ષીઓની અવરજવર આકાશમાં ન હોય ત્યારે પતંગ ચગાવો

સુરત :ઉતરાયણ હોય અને પતંગ રસિયાઓ પતંગ થી દૂર રહી શકે નહીં. આજ કારણ છે કે સુરત વાસીઓ ઉતરાયણ પહેલાંથી જ તેની ઉજવણી શરૂ કરી દેતા હોય છે.મોટી સંખ્યામાં લોકો ઉત્તરાયણ કરવા પોતાના ધાબા ઉપર ઉજવે છે. આ વખતે કોરોનાની ગાઈડલાઈન ને ધ્યાનમાં રાખી શહેરમાં પતંગ ઉત્સવનો આનંદ લોકો માંડી રહ્યા છે. સુરતમાં રહેતા નવસારીના સાંસદ તેમજ ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આ વખતે ઉતરાયણની ઉજવણી કરશે નહી.

ઉત્તરાયણ પર્વ પર ઇટીવી ભારત સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલની ખાસ વાતચીત

સી આર પાટીલના પરિવારના સભ્યો પણ ઉતરાયણની ઉજવણી કરશે નહિ

આ અંગે તેઓએ જણાવ્યું હતું કે દર વર્ષે મોટી સંખ્યામાં અબોલ પક્ષીઓ પતંગના દોરાથી ઈજાગ્રસ્ત થતાં હોય છે અથવા તો તેમનું કરૂણ મોત નીપજ્યું હોય છે. જેથી આ વખતે તેઓએ પતંગ ન ચગાવવાનો નિર્ણય કર્યો છે.સાથે તેઓએ જણાવ્યું હતું કે, તેઓ જ નહીં પરંતુ તેમના પરિવારના સભ્યો પણ ઉતરાયણની ઉજવણી કરશે નહિ. તેઓએ લોકોને અપીલ પણ કરી હતી કે બપોર બાદ જ્યારે પક્ષીઓની અવરજવર આકાશમાં ન હોય ત્યારે લોકો પતંગ ચગાવે અને સ્પીકર તેજ કરે જેથી પક્ષીઓ ત્યાંથી દૂર રહે અને લોકો પતંગની મજા પણ માંગી શકે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.