ETV Bharat / city

રાજકોટ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને દવાના ડોઝની સાથે અપાય છે મ્યુઝિક થેરાપી

રાજકોટ શહેરમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કનવેન્શન સેન્ટરમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. રાજકોટ કોવિડ કેર સેન્ટરમાં (Rajkot Covid Care Center) સારવારની સાથે સાથે મ્યુઝિક થેરાપી પણ આપવામાં આવી રહી છે.

author img

By

Published : May 11, 2021, 3:25 PM IST

રાજકોટ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને દવાના ડોઝની સાથે અપાય છે મ્યુઝિક થેરાપી
રાજકોટ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને દવાના ડોઝની સાથે અપાય છે મ્યુઝિક થેરાપી
  • રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત
  • રાજકોટમાં દર્દીઓને આપાય છે મ્યુઝિક થેરાપી
  • ગુજરાતી ભવનના ડોક્ટર દર્દીઓને આપી રહ્યા છે મ્યુઝિક થેરાપી
  • દર્દીઓના મનપસંદ ગીતો વગાડી મનોરંજન પૂરું પાડવામાં આવ્યું

રાજકોટઃ શહેરમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કનવેન્શન સેન્ટરમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જ્યાં દર્દીઓને સારવારની સાથે મ્યુઝિક થેરાપી પણ આપવામાં આવે છે. ગુજરાતી ભવનના ડો. જોષી દર્દીઓને મ્યુઝિક થેરાપી આપી રહ્યા છે. 'ઓ મેરે દિલક કે ચેન' ગીત પર દર્દીઓ પણ આનંદ લઇ રહ્યાં હતા. કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ પોતાનું દુઃખ ભૂલી સંગીતનાં તાલે ઝૂમી ઉઠે તે માટે અનોખા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

રાજકોટમાં દર્દીઓને આપાય છે મ્યુઝિક થેરાપી
રાજકોટમાં દર્દીઓને આપાય છે મ્યુઝિક થેરાપી

આ પણ વાંચોઃ કોરોના દર્દીઓની સારવાર માટે આપવામાં આવી રહી છે મ્યુઝિક થેરાપી

ડો. જોષીએ PPE કીટ પહેરીને સુરો રેલાવ્યા

કોરોના દર્દીઓને સારવારની સાથે સાથે મ્યુઝિક થેરાપી પણ આપવામાં આવી રહી છે. ડો. જોષીએ PPE કીટ પહેરીને સુરો રેલાવ્યા હતા અને દર્દીને કોરોના જેવા રોગને ભૂલી સંગીતની મજા માણે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ સમયે દર્દીઓમાં અનેરી ખુશી જોવા મળી હતી. દર્દીઓ રોગને ભૂલી જાય તે માટે અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

રાજકોટ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને દવાના ડોઝની સાથે અપાય છે મ્યુઝિક થેરાપી

આ પણ વાંચોઃ અમદાવાદના સંગીતકાર ગીતો ગાઈને કોરોનાના દર્દીઓને કરે છે પ્રોત્સાહિત

  • રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત
  • રાજકોટમાં દર્દીઓને આપાય છે મ્યુઝિક થેરાપી
  • ગુજરાતી ભવનના ડોક્ટર દર્દીઓને આપી રહ્યા છે મ્યુઝિક થેરાપી
  • દર્દીઓના મનપસંદ ગીતો વગાડી મનોરંજન પૂરું પાડવામાં આવ્યું

રાજકોટઃ શહેરમાં આવેલી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કનવેન્શન સેન્ટરમાં કોવિડ હોસ્પિટલ શરૂ કરવામાં આવી છે. જ્યાં દર્દીઓને સારવારની સાથે મ્યુઝિક થેરાપી પણ આપવામાં આવે છે. ગુજરાતી ભવનના ડો. જોષી દર્દીઓને મ્યુઝિક થેરાપી આપી રહ્યા છે. 'ઓ મેરે દિલક કે ચેન' ગીત પર દર્દીઓ પણ આનંદ લઇ રહ્યાં હતા. કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ પોતાનું દુઃખ ભૂલી સંગીતનાં તાલે ઝૂમી ઉઠે તે માટે અનોખા પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.

રાજકોટમાં દર્દીઓને આપાય છે મ્યુઝિક થેરાપી
રાજકોટમાં દર્દીઓને આપાય છે મ્યુઝિક થેરાપી

આ પણ વાંચોઃ કોરોના દર્દીઓની સારવાર માટે આપવામાં આવી રહી છે મ્યુઝિક થેરાપી

ડો. જોષીએ PPE કીટ પહેરીને સુરો રેલાવ્યા

કોરોના દર્દીઓને સારવારની સાથે સાથે મ્યુઝિક થેરાપી પણ આપવામાં આવી રહી છે. ડો. જોષીએ PPE કીટ પહેરીને સુરો રેલાવ્યા હતા અને દર્દીને કોરોના જેવા રોગને ભૂલી સંગીતની મજા માણે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ સમયે દર્દીઓમાં અનેરી ખુશી જોવા મળી હતી. દર્દીઓ રોગને ભૂલી જાય તે માટે અનોખો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.

રાજકોટ કોવિડ કેર સેન્ટરમાં દર્દીઓને દવાના ડોઝની સાથે અપાય છે મ્યુઝિક થેરાપી

આ પણ વાંચોઃ અમદાવાદના સંગીતકાર ગીતો ગાઈને કોરોનાના દર્દીઓને કરે છે પ્રોત્સાહિત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.