ETV Bharat / city

પ્રકૃતિની ગોદમાં બિરાજતા રાજકોટના "ઇશ્વરીયા મહાદેવ" - Har Har Mahadev

રાજકોટઃ રાજકોટની ભાગોળે પ્રકૃતિની વચ્ચે ઇશ્વરીયા મહાદેવનું મંદિર આવેલું છે. ઇશ્વરીયા મહાદેવ અંદાજીત 450 વર્ષ જૂના છે. આ મંદિરનું નિર્માણ 1956માં કરવામાં આવ્યું હતું. આ મંદિરની વિશેષતા છે કે, અહીં પ્રવિત્ર શ્રાવણ માસમાં લોકમેળો ભરાય છે. ઈશ્વરીયા મહાદેવ પ્રત્યે ભક્તો પણ અનોખી શ્રધ્ધા ધરાવે છે. ઘણા ભક્તોને ઇશ્વરીયા મહાદેવના ચમત્કારનો પણ અનુભવ થાય છે.

Rajkot
author img

By

Published : Aug 20, 2019, 9:21 AM IST

ઇશ્વરીયા મહાદેવની સ્થાપના અંગે કહેવાય છે કે, આ સ્થળ પર વર્ષો પહેલા એક ભરવાડ પોતાની ગાયો ચરાવવા આવતો હતો. એક ગાય પથ્થર પર દૂધ ચડાવતી હતી. આ જોઈને ભરવાડે દૂધનો વેડફાટ થઈ હોવાની વાત પર ભાર મુકી પથ્થર પર કુહાડો માર્યો. કુહાડો મારતા જ પથ્થરમાંથી લોહી વહેવા લાગ્યું. જે સમગ્ર ઘટનાની જાણ નજીકના ગ્રામજનોને થઈ હતી, ત્યારબાદ અહીં ગ્રામજનોએ જ ઇશ્વરીયા મહાદેવની સ્થાપના કરી.

પ્રકૃતિની ગોદમાં બિરાજતા રાજકોટના "ઇશ્વરીયા મહાદેવ"

પ્રકૃતિની વચ્ચે ઈશ્વરીયા મહાદેવના મંદિરની પાછળ નાનું તળાવ હોવાથી અહીં વિશાલ યોર્ક બનાવવામાં આવ્યો છે. રાજકોટવાસીઓ ઈશ્વરીયા મહાદેવના દર્શન બાદ ફેમિલી સાથે આજી ડેમની પણ મજા માણે છે. આમ, ઇશ્વરીયા મહાદેવ પ્રકૃતિનો ગોદમાં આવેલ હોવાના કારણે લોકો પણ રોજબરોજની ભાગદોડથી કાંટાળીને ઈશ્વરીયા મહાદેવના દર્શને આવે છે અને શાંતિ અનુભવે છે.

રાજકોટથી ભાવેશ સોંદરવાનો રિપોર્ટ ઈ ટીવી ભારત

ઇશ્વરીયા મહાદેવની સ્થાપના અંગે કહેવાય છે કે, આ સ્થળ પર વર્ષો પહેલા એક ભરવાડ પોતાની ગાયો ચરાવવા આવતો હતો. એક ગાય પથ્થર પર દૂધ ચડાવતી હતી. આ જોઈને ભરવાડે દૂધનો વેડફાટ થઈ હોવાની વાત પર ભાર મુકી પથ્થર પર કુહાડો માર્યો. કુહાડો મારતા જ પથ્થરમાંથી લોહી વહેવા લાગ્યું. જે સમગ્ર ઘટનાની જાણ નજીકના ગ્રામજનોને થઈ હતી, ત્યારબાદ અહીં ગ્રામજનોએ જ ઇશ્વરીયા મહાદેવની સ્થાપના કરી.

પ્રકૃતિની ગોદમાં બિરાજતા રાજકોટના "ઇશ્વરીયા મહાદેવ"

પ્રકૃતિની વચ્ચે ઈશ્વરીયા મહાદેવના મંદિરની પાછળ નાનું તળાવ હોવાથી અહીં વિશાલ યોર્ક બનાવવામાં આવ્યો છે. રાજકોટવાસીઓ ઈશ્વરીયા મહાદેવના દર્શન બાદ ફેમિલી સાથે આજી ડેમની પણ મજા માણે છે. આમ, ઇશ્વરીયા મહાદેવ પ્રકૃતિનો ગોદમાં આવેલ હોવાના કારણે લોકો પણ રોજબરોજની ભાગદોડથી કાંટાળીને ઈશ્વરીયા મહાદેવના દર્શને આવે છે અને શાંતિ અનુભવે છે.

રાજકોટથી ભાવેશ સોંદરવાનો રિપોર્ટ ઈ ટીવી ભારત

Intro:પ્રકૃતિની ગોદમાં બિરાજતા "ઇશ્વરીયા મહાદેવ"

રાજકોટઃ રાજકોટની ભાગોળે પ્રકૃતિની વચ્ચે ઇશ્વરીયા મહાદેવનું મંદિર આવેલ છે. ઇશ્વરીયા મહાદેવ અંદાજીત 450 વર્ષ જુના છે. તેમજ મંદિરનું 1956માં નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરની વિશેષતા એ છે કે અહીં શ્રાવણ મહિના દરમિયાન લોકમેળો પણ યોજવામાં છે.

ઇશ્વરીયા મહાદેવની સ્થાપના અંગે અનેક લોકવાયકા છે પરંતુ કહેવાય છે કે આ સ્થળ પર ઘણા વર્ષો પહેલા એક ભરવાડ પોતાની ગયો ચરાવવા આવતો હતો. તે દરમિયાન એક ગાય દ્વારા પથ્થર પર પોતાના આચળ માંથી આપમેળે અહીં દૂધ ચડાવવામાં આવતું હતું. જે જોઈને ભરવાડ પણ આશ્ચર્યચકિત પામ્યો હતો. તેમજ પોતાની ગાય અહીં દૂધનો વેડફાટ કરી રહી છે જેને લઈને રોષે ભરાયો હતો. રોષે ભરાયેલ ભરવાડએ પથ્થર પર કુહાડો મારતા તેમાંથી લોહી વહેવા વહેવા લાગ્યું હતું. જે સમગ્ર ઘટનાની જાણ નજીકના ગ્રામજનોને થઈ હતી. જો કે આ ઘટના બાદ ભરવાડનું સર્પદંશથી મૃત્યુ થયું હતું. ત્યારબાદ અહીં ગ્રામજનોએ જ ઇશ્વરીયા મહાદેવની સ્થાપના કરી હતી.

રાજકોટના જામનગર રોડ પર પ્રકૃતિની વચ્ચે ઈશ્વરીયા મહાદેવનું મંદિર આવેલ છે. જેની પાછળની તરફ નાનું તળાવ આવેલ હોવાથી કોર્પોરેશન દ્વારા અહીં વિશાલ યોર્ક બનાવવામાં આવ્યો છે તેમજ તળાવની અંદર બોટિંગ પણ કરવામાં આવે છે. જ્યારે ઈશ્વરીયાથી આગળ જતાં આજીડેમ 2 આવેલ છે. રાજકોટવાસીઓ ઈશ્વરીયા મહાદેવના દર્શન બાદ ફેમિલી સત્યે પાર્ક અને ડેમની મજા માણે છે. ઇશ્વરીયા મહાદેવ પ્રકૃતિનો ગોદમાં આવેલ હોવાના કારણે લોકો પણ રોજબરોજની ભાગદોડથી કાંટાળીને ઈશ્વરીયા મહાદેવના દર્શને આવે છે અને શાંતિ અનુભવે છે.

ઈશ્વરીયા મહાદેવ પ્રત્યે ભક્તો પણ અનોખી શ્રધ્ધા ધરાવે છે. તેમજ ઘણા ભક્તોને ઇશ્વરીયા મહાદેવના ચમત્કારથી પણ અવગત છે. માટે મોટાભાગના ભક્તો અહીં માનતા પણ રાખતા જોવા મળે છે. કહેવાય છે કે ઇશ્વરીયા મહાદેવ પ્રત્યે જે પણ સાચી શ્રધ્ધા ધરાવે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે.

બાઈટ- હરિશંકર શિવરામ, પૂજારી

બાઈટ- ધીરુભાઈ, શિવભક્ત

બાઈટ: લક્ષ્મીબેન, શિવભક્ત


Body:પ્રકૃતિની ગોદમાં બિરાજતા "ઇશ્વરીયા મહાદેવ"

રાજકોટઃ રાજકોટની ભાગોળે પ્રકૃતિની વચ્ચે ઇશ્વરીયા મહાદેવનું મંદિર આવેલ છે. ઇશ્વરીયા મહાદેવ અંદાજીત 450 વર્ષ જુના છે. તેમજ મંદિરનું 1956માં નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરની વિશેષતા એ છે કે અહીં શ્રાવણ મહિના દરમિયાન લોકમેળો પણ યોજવામાં છે.

ઇશ્વરીયા મહાદેવની સ્થાપના અંગે અનેક લોકવાયકા છે પરંતુ કહેવાય છે કે આ સ્થળ પર ઘણા વર્ષો પહેલા એક ભરવાડ પોતાની ગયો ચરાવવા આવતો હતો. તે દરમિયાન એક ગાય દ્વારા પથ્થર પર પોતાના આચળ માંથી આપમેળે અહીં દૂધ ચડાવવામાં આવતું હતું. જે જોઈને ભરવાડ પણ આશ્ચર્યચકિત પામ્યો હતો. તેમજ પોતાની ગાય અહીં દૂધનો વેડફાટ કરી રહી છે જેને લઈને રોષે ભરાયો હતો. રોષે ભરાયેલ ભરવાડએ પથ્થર પર કુહાડો મારતા તેમાંથી લોહી વહેવા વહેવા લાગ્યું હતું. જે સમગ્ર ઘટનાની જાણ નજીકના ગ્રામજનોને થઈ હતી. જો કે આ ઘટના બાદ ભરવાડનું સર્પદંશથી મૃત્યુ થયું હતું. ત્યારબાદ અહીં ગ્રામજનોએ જ ઇશ્વરીયા મહાદેવની સ્થાપના કરી હતી.

રાજકોટના જામનગર રોડ પર પ્રકૃતિની વચ્ચે ઈશ્વરીયા મહાદેવનું મંદિર આવેલ છે. જેની પાછળની તરફ નાનું તળાવ આવેલ હોવાથી કોર્પોરેશન દ્વારા અહીં વિશાલ યોર્ક બનાવવામાં આવ્યો છે તેમજ તળાવની અંદર બોટિંગ પણ કરવામાં આવે છે. જ્યારે ઈશ્વરીયાથી આગળ જતાં આજીડેમ 2 આવેલ છે. રાજકોટવાસીઓ ઈશ્વરીયા મહાદેવના દર્શન બાદ ફેમિલી સત્યે પાર્ક અને ડેમની મજા માણે છે. ઇશ્વરીયા મહાદેવ પ્રકૃતિનો ગોદમાં આવેલ હોવાના કારણે લોકો પણ રોજબરોજની ભાગદોડથી કાંટાળીને ઈશ્વરીયા મહાદેવના દર્શને આવે છે અને શાંતિ અનુભવે છે.

ઈશ્વરીયા મહાદેવ પ્રત્યે ભક્તો પણ અનોખી શ્રધ્ધા ધરાવે છે. તેમજ ઘણા ભક્તોને ઇશ્વરીયા મહાદેવના ચમત્કારથી પણ અવગત છે. માટે મોટાભાગના ભક્તો અહીં માનતા પણ રાખતા જોવા મળે છે. કહેવાય છે કે ઇશ્વરીયા મહાદેવ પ્રત્યે જે પણ સાચી શ્રધ્ધા ધરાવે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે.

બાઈટ- હરિશંકર શિવરામ, પૂજારી

બાઈટ- ધીરુભાઈ, શિવભક્ત

બાઈટ: લક્ષ્મીબેન, શિવભક્ત


Conclusion:પ્રકૃતિની ગોદમાં બિરાજતા "ઇશ્વરીયા મહાદેવ"

રાજકોટઃ રાજકોટની ભાગોળે પ્રકૃતિની વચ્ચે ઇશ્વરીયા મહાદેવનું મંદિર આવેલ છે. ઇશ્વરીયા મહાદેવ અંદાજીત 450 વર્ષ જુના છે. તેમજ મંદિરનું 1956માં નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિરની વિશેષતા એ છે કે અહીં શ્રાવણ મહિના દરમિયાન લોકમેળો પણ યોજવામાં છે.

ઇશ્વરીયા મહાદેવની સ્થાપના અંગે અનેક લોકવાયકા છે પરંતુ કહેવાય છે કે આ સ્થળ પર ઘણા વર્ષો પહેલા એક ભરવાડ પોતાની ગયો ચરાવવા આવતો હતો. તે દરમિયાન એક ગાય દ્વારા પથ્થર પર પોતાના આચળ માંથી આપમેળે અહીં દૂધ ચડાવવામાં આવતું હતું. જે જોઈને ભરવાડ પણ આશ્ચર્યચકિત પામ્યો હતો. તેમજ પોતાની ગાય અહીં દૂધનો વેડફાટ કરી રહી છે જેને લઈને રોષે ભરાયો હતો. રોષે ભરાયેલ ભરવાડએ પથ્થર પર કુહાડો મારતા તેમાંથી લોહી વહેવા વહેવા લાગ્યું હતું. જે સમગ્ર ઘટનાની જાણ નજીકના ગ્રામજનોને થઈ હતી. જો કે આ ઘટના બાદ ભરવાડનું સર્પદંશથી મૃત્યુ થયું હતું. ત્યારબાદ અહીં ગ્રામજનોએ જ ઇશ્વરીયા મહાદેવની સ્થાપના કરી હતી.

રાજકોટના જામનગર રોડ પર પ્રકૃતિની વચ્ચે ઈશ્વરીયા મહાદેવનું મંદિર આવેલ છે. જેની પાછળની તરફ નાનું તળાવ આવેલ હોવાથી કોર્પોરેશન દ્વારા અહીં વિશાલ યોર્ક બનાવવામાં આવ્યો છે તેમજ તળાવની અંદર બોટિંગ પણ કરવામાં આવે છે. જ્યારે ઈશ્વરીયાથી આગળ જતાં આજીડેમ 2 આવેલ છે. રાજકોટવાસીઓ ઈશ્વરીયા મહાદેવના દર્શન બાદ ફેમિલી સત્યે પાર્ક અને ડેમની મજા માણે છે. ઇશ્વરીયા મહાદેવ પ્રકૃતિનો ગોદમાં આવેલ હોવાના કારણે લોકો પણ રોજબરોજની ભાગદોડથી કાંટાળીને ઈશ્વરીયા મહાદેવના દર્શને આવે છે અને શાંતિ અનુભવે છે.

ઈશ્વરીયા મહાદેવ પ્રત્યે ભક્તો પણ અનોખી શ્રધ્ધા ધરાવે છે. તેમજ ઘણા ભક્તોને ઇશ્વરીયા મહાદેવના ચમત્કારથી પણ અવગત છે. માટે મોટાભાગના ભક્તો અહીં માનતા પણ રાખતા જોવા મળે છે. કહેવાય છે કે ઇશ્વરીયા મહાદેવ પ્રત્યે જે પણ સાચી શ્રધ્ધા ધરાવે છે તેમની મનોકામના પૂર્ણ થાય છે.

બાઈટ- હરિશંકર શિવરામ, પૂજારી

બાઈટ- ધીરુભાઈ, શિવભક્ત

બાઈટ: લક્ષ્મીબેન, શિવભક્ત
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.