ETV Bharat / city

દરેક મતદારે તેમના મતાધિકારનો ઉપયોગ કરવો જોઇએ: પદ્મશ્રી મતદાર - રાષ્ટ્રીય મતદાતા દિવસ

25 જાન્યુઆરી એટલે કે, ભારતના ચૂંટણી પંચને બંધારણીય રીતે મંજૂરી મળવાનો દિવસ. જેને લઇને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે.

ETV BHARAT
દરેક મતદારે તેમના મતાધિકારનો ઉપયોગ કરવો જોઇએ
author img

By

Published : Jan 25, 2020, 5:22 PM IST

જૂનાગઢ: રાષ્ટ્રીય મતદાતા દિવસે જિલ્લાના શતાયુ(100 અથવા 100 કરતાં વધુ ઉંમર ધરાવનારા) મતદારો પણ ભારે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. સમગ્ર દેશમાં 25મી જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આજના દિવસે મતદારોને સન્માનિત કરવામાં આવી રહ્યા છે, તો મતદારો પણ જાગૃત બનીને લોકશાહીની પ્રક્રિયાને વધુ મજબુત બનાવી અને દેશ લોકશાહીની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં એક ઉદાહરણ બને તે માટેના કાર્યક્રમો કરી રહ્યા છે.

દરેક મતદારે તેમના મતાધિકારનો ઉપયોગ કરવો જોઇએ

જૂનાગઢમાં રહેનારા શતાયુ અને પદ્મશ્રી મતદાતા વલ્લભભાઈ મારવણીયાએ મતદાનને લઈને તેમના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. જે દિવસથી વલ્લભભાઈને મતદાનનો અધિકાર પ્રાપ્ત થયો છે, તે દિવસથી આજ સુધી યોજવામાં આવેલી દરેક ચૂંટણીમાં તેમણે મતદાન કર્યું છે. તેમણે જણાવ્યું કે, દરેક મતદાતા નિર્ભય અને તટસ્થ રીતે મતદાન કરે તો તેમની ઇચ્છા મુજબની સરકાર અને તેમની ઇચ્છા મુજબનો લોક પ્રતિનિધિ તેમને મળી શકે છે. જેથી દરેક મતદારે તેમના મતાધિકારનો ઉપયોગ કરવો જોઇએ.

જૂનાગઢ: રાષ્ટ્રીય મતદાતા દિવસે જિલ્લાના શતાયુ(100 અથવા 100 કરતાં વધુ ઉંમર ધરાવનારા) મતદારો પણ ભારે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. સમગ્ર દેશમાં 25મી જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. આજના દિવસે મતદારોને સન્માનિત કરવામાં આવી રહ્યા છે, તો મતદારો પણ જાગૃત બનીને લોકશાહીની પ્રક્રિયાને વધુ મજબુત બનાવી અને દેશ લોકશાહીની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં એક ઉદાહરણ બને તે માટેના કાર્યક્રમો કરી રહ્યા છે.

દરેક મતદારે તેમના મતાધિકારનો ઉપયોગ કરવો જોઇએ

જૂનાગઢમાં રહેનારા શતાયુ અને પદ્મશ્રી મતદાતા વલ્લભભાઈ મારવણીયાએ મતદાનને લઈને તેમના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. જે દિવસથી વલ્લભભાઈને મતદાનનો અધિકાર પ્રાપ્ત થયો છે, તે દિવસથી આજ સુધી યોજવામાં આવેલી દરેક ચૂંટણીમાં તેમણે મતદાન કર્યું છે. તેમણે જણાવ્યું કે, દરેક મતદાતા નિર્ભય અને તટસ્થ રીતે મતદાન કરે તો તેમની ઇચ્છા મુજબની સરકાર અને તેમની ઇચ્છા મુજબનો લોક પ્રતિનિધિ તેમને મળી શકે છે. જેથી દરેક મતદારે તેમના મતાધિકારનો ઉપયોગ કરવો જોઇએ.

Intro:આજે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે


Body:આજે ૨૫ મી જાન્યુઆરી એટલે કે ભારતના ચૂંટણી પંચને બંધારણીય રીતે મંજૂરી મળવાનો દિવસ જેને લઇને સમગ્ર દેશમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે જૂનાગઢના શતાયુ મતદારો પણ આ દિવસને લઈને ભારે ઉત્સાહિત જોવા મળી રહ્યા છે

આજે ૨૫ મી જાન્યુઆરી એટલે કે ભારતના ચૂંટણી પંચની. સ્થાપના દિવસ જ્યાંથી ભારતનું ચૂંટણી પંચ અમલ માં આવ્યું છે ત્યારથી સમગ્ર દેશમાં 25મી જાન્યુઆરીના દિવસને રાષ્ટ્રીય મતદાતા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે આજના દિવસે મતદારોને સન્માનિત કરવામાં આવી રહ્યા છે તો મતદારો પણ જાગૃત બનીને લોકશાહીની પ્રક્રિયાને વધુ મજબુત બનાવે અને આ દેશ લોકશાહી ની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં એક ઉદાહરણ બને તે માટેના કાર્યક્રમો પણ આજના દિવસે મોજમાં આવી રહ્યા છે

ત્યારે જૂનાગઢમાં રહેતા શતાયુ અને પદ્મશ્રી મતદાન વલ્લભભાઈ મારવણીયા એ મતદાનને લઈને તેમના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા જે દિવસથી વલ્લભભાઈને મતદાનનો અધિકાર પ્રાપ્ત થયો છે ત્યારથી આજદિન સુધી યોજવામાં આવેલી દરેક ચૂંટણીમાં પોતે મતદાન કર્યાનો ગર્વ અનુભવી રહ્યા છે આજ દિન સુધી એક પણ ચૂંટણીમાં અને ખાસ કરીને મતદાનના દિવસે તેઓ અચુક મતદાન કરીને લોકશાહીના સ્તંભ ને વધુ મજબૂત અને સ્થિરતા આપવાનું કામ કરી રહ્યા છે વધુમાં તેઓ જણાવે છે કે દરેક મતદાન નિર્ભય અને તટસ્થ રીતે મતદાન કરે તો તેમની ઇચ્છા મુજબની સરકાર અને તેની ઇચ્છા મુજબનો તેનો લોક પ્રતિનિધિ તેમને મળી શકે છે માટે દરેક મતદારે તેમનો મતાધિકાર નો ઉપયોગ કરવો જોઇએ તેવી આગ્રહ ભરી વિનંતી આજે રાષ્ટ્રીય મતદાતા દિવસ નિમિત્તે વલ્લભભાઈ મારવણીયા એ સમગ્ર દેશના મતદારોને કરી છે

બાઈટ 1વલ્લભભાઈ મારવણીયા શતાયુ પદ્મશ્રી મતદાર જુનાગઢ





Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.