ETV Bharat / city

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા B.ed અને M.ed.ની પ્રવેેશ પરીક્ષાઓનું આયોજન

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા 19 કોલેજોમાં B.ed અને M.ed.માં પ્રવેેશ માટેની પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અંદાજિત સાડા ચાર હજાર જેટલા પરીક્ષાર્થીઓ માટે વ્યવસ્થા ગોઠવી કોરોના ગાઇડલાઇન્સનું પણ પાલન કરવામાં આવ્યું હતું.

author img

By

Published : Sep 20, 2020, 3:29 PM IST

Updated : Sep 20, 2020, 3:48 PM IST

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા B.Ed અને M.Ed.ની પ્રવેેશ પરીક્ષાઓનું આયોજન થયું
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા B.Ed અને M.Ed.ની પ્રવેેશ પરીક્ષાઓનું આયોજન થયું

જૂનાગઢ: શિક્ષક બનવા માટેના અભ્યાસક્રમો B.Ed અને M.Ed.માં પ્રવેશ મેળવવા માંગતા અંદાજિત સાડા ચાર હજાર જેટલા જેટલા વિદ્યાર્થીઓ માટે પ્રવેેશ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટી હસ્તકની 19 જેટલી કોલેજોમાં આ આયોજન થયું હતું. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને દરેક પરીક્ષાર્થીઓને ફરજિયાત માસ્ક, સેનિટાઇઝર અને સામાજિક અંતર જાળવવા ફરજ પાડવામાં આવી હતી તેમજ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનો પ્રારંભ થયો હતો.

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા B.Ed અને M.Ed.ની પ્રવેેશ પરીક્ષાઓનું આયોજન થયું
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા B.Ed અને M.Ed.ની પ્રવેેશ પરીક્ષાઓનું આયોજન થયું

શાળા અને કોલેજોમાં શિક્ષક બનવા માટે B.Ed અને M.Ed.ની પદવી ફરજિયાત છે. જેથી મોટાભાગના વિદ્યાર્થીઓ કે જેમણે કોલેજનું શિક્ષણ પૂરું કર્યું છે તેઓ આ પરીક્ષા આપી રહ્યા છે. આજે યોજાનારી પ્રવેશ પરીક્ષા બાદ યુનિવર્સિટી નીચે આવતી કોલેજોમાં આ વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. કોરોનાકાળમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા અલગ-અલગ પરીક્ષાઓનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું. જે માટે યુનિવર્સિટીના સત્તાધીશોએ કમર કસી હતી.

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા B.ed અને M.ed.ની પ્રવેેશ પરીક્ષાઓનું આયોજન

જૂનાગઢ: શિક્ષક બનવા માટેના અભ્યાસક્રમો B.Ed અને M.Ed.માં પ્રવેશ મેળવવા માંગતા અંદાજિત સાડા ચાર હજાર જેટલા જેટલા વિદ્યાર્થીઓ માટે પ્રવેેશ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું હતું યુનિવર્સિટી હસ્તકની 19 જેટલી કોલેજોમાં આ આયોજન થયું હતું. કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને દરેક પરીક્ષાર્થીઓને ફરજિયાત માસ્ક, સેનિટાઇઝર અને સામાજિક અંતર જાળવવા ફરજ પાડવામાં આવી હતી તેમજ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાનો પ્રારંભ થયો હતો.

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા B.Ed અને M.Ed.ની પ્રવેેશ પરીક્ષાઓનું આયોજન થયું
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા B.Ed અને M.Ed.ની પ્રવેેશ પરીક્ષાઓનું આયોજન થયું

શાળા અને કોલેજોમાં શિક્ષક બનવા માટે B.Ed અને M.Ed.ની પદવી ફરજિયાત છે. જેથી મોટાભાગના વિદ્યાર્થીઓ કે જેમણે કોલેજનું શિક્ષણ પૂરું કર્યું છે તેઓ આ પરીક્ષા આપી રહ્યા છે. આજે યોજાનારી પ્રવેશ પરીક્ષા બાદ યુનિવર્સિટી નીચે આવતી કોલેજોમાં આ વિદ્યાર્થીઓને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે. કોરોનાકાળમાં ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા અલગ-અલગ પરીક્ષાઓનું સફળતાપૂર્વક આયોજન કરાયું હતું. જે માટે યુનિવર્સિટીના સત્તાધીશોએ કમર કસી હતી.

ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા B.ed અને M.ed.ની પ્રવેેશ પરીક્ષાઓનું આયોજન
Last Updated : Sep 20, 2020, 3:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.