જૂનાગઢઃ ધોરાજી ધોરી માર્ગ પર બપોરના 12 કલાકની આસપાસ વિનય સોલ્યુબલ નામની શિંગદાણાની ફેકટરીમાં અચાનક આગ લાગી હતી. જેમાં લાખોનો જથ્થો આગમાં બળી ગયાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગ લાગ્યાની જાણ ફેક્ટરીમાં કામ કરતા લોકો અને તેમના માલિકને થતા તાકીદે જૂનાગઢ ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા. અંદાજિત બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં ફાયર વિભાગની ટીમને સફળતા મળી હતી.
જૂનાગઢ ધોરાજી ધોરી માર્ગ પર આવેલા શિંગદાણાના કારખાનામાં લાગી ભીષણ આગ - junagadh peenur factory fire
જૂનાગઢ ધોરાજી ધોરી માર્ગ પર આવેલા વિનય સોલ્યુબલ નામના શિંગદાણાના કારખાનામાં અચાનક આગ લાગતા લાખોનું નુકસાન થયાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, ફાયર ફાઈટરના જવાનોને આગ પર કાબૂ મેળવવા બે કલાક જેટલી જહેમત ઉઠાવવી પડી હતી.
![જૂનાગઢ ધોરાજી ધોરી માર્ગ પર આવેલા શિંગદાણાના કારખાનામાં લાગી ભીષણ આગ જુનાગઢ ધોરાજી ધોરી માર્ગ પર આવેલા સીંગદાણાના કારખાનામાં લાગી ભીષણ આગ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6936553-thumbnail-3x2-junagadh.jpg?imwidth=3840)
જુનાગઢ ધોરાજી ધોરી માર્ગ પર આવેલા સીંગદાણાના કારખાનામાં લાગી ભીષણ આગ
જૂનાગઢઃ ધોરાજી ધોરી માર્ગ પર બપોરના 12 કલાકની આસપાસ વિનય સોલ્યુબલ નામની શિંગદાણાની ફેકટરીમાં અચાનક આગ લાગી હતી. જેમાં લાખોનો જથ્થો આગમાં બળી ગયાનો અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આગ લાગ્યાની જાણ ફેક્ટરીમાં કામ કરતા લોકો અને તેમના માલિકને થતા તાકીદે જૂનાગઢ ફાયર વિભાગનો સંપર્ક કર્યો હતો અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરુ કરવામાં આવ્યા હતા. અંદાજિત બે કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવામાં ફાયર વિભાગની ટીમને સફળતા મળી હતી.
જુનાગઢ ધોરાજી ધોરી માર્ગ પર આવેલા સીંગદાણાના કારખાનામાં લાગી ભીષણ આગ
જુનાગઢ ધોરાજી ધોરી માર્ગ પર આવેલા સીંગદાણાના કારખાનામાં લાગી ભીષણ આગ