ETV Bharat / city

જામનગરમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસ, પ્રધાન હકુભા જાડેજાએ તાત્કાલિક યોજી બેઠક

author img

By

Published : Oct 8, 2019, 6:50 PM IST

જામનગર: શહેરમાં વધતા જતા રોગચાળાને ધ્યાનમાં રાખીને પ્રધાન હકુભા જાડેજાએ તાત્કાલિક બેઠક બોલાવી છે. જેમાં ગાંધીનગરથી વાયરોલોજી વિભાગના લેડી ડાયરેક્ટર ડૉ.જેશલપુરા, રીજીયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર (રાજકોટ) ડૉ.રૂપાલી મહેતા, જિલ્લા કલેક્ટર રવિશંકર, મ્યુનિ. કમિશ્નર સતીષ પટેલ, ડીડીઓ, જી.જી. હોસ્પિટલના સુપ્રિ. ડૉક્ટરો, મેડિકલ કોલેજના ડીન વગેરે આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા.

હકુભા જાડેજાએ તાત્કાલિક બેઠક યોજી

જામનગરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો હવે રીતસર કાળો કેર વર્તાવી રહ્યો છે. રવિવારે એક જ દિવસમાં 63 કેસ અને શનિવારે 38 કેસ મળી બે દિવસમાં 98 દર્દીઓના કેસ સરકારી હોસ્પિટલમાં નોંધાતા સમગ્ર આરોગ્ય તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ છે. હવે આ મુદ્દે રાજ્ય સરકારના પ્રધાને મંગળવારે સાંજે મેડિકલ કોલેજમાં મીટિંગ બોલાવી છે. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ઓકટોમ્બર માસના એક સપ્તાહમાં જ 335 દર્દીઓ ડેન્ગ્યુમાં સપડાયા છે. જે કદાચ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ છે. આમ છતાં સરકાર દ્વારા કોઈ દરકાર લેવામાં આવી રહીં નથી.

રાજ્યમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસ જામનગરમાં, પ્રધાન હકુભા જાડેજાએ તાત્કાલિક યોજી બેઠક

જામનગર શહેરમાં બિમારીનું પ્રમાણ કૂદકે અને ભૂસકે વધી રહ્યું છે. દરરોજ નવા દર્દીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે આવે છે. તંત્રના આરોગ્ય વિષયક કામગીરીના દાવા પણ પોકળ સાબિત થઈ રહ્યાં છે. જામનગમાં શનિવારે 35 અને રવિવારે 63 દર્દીઓના રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ મળી આવ્યા છે. જ્યારે ચાલુ ઓક્ટોબર માસમાં જ ફક્ત જી.જી. હોસ્પિટલમાં રેકોર્ડબ્રેક 335 કેસ માત્ર ડેન્ગ્યુના નોંધાયા છે.

હાલના સમયમાં સમગ્ર રાજ્યમાં રોગચાળો ફૂલ્યો ફાલ્યો છે, પરંતુ સૌથી વધુ આક્રમક અને ઘાતક જામનગરમાં જોવા મળી રહ્યો છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં નોંધાયેલા ડેન્ગ્યુના કેસ કદાચ સમગ્ર રાજ્યમાં વધુ છે. છતાં રાજ્ય સરકારના પેટનું પાણી પણ હલવાનું નામ નથી લઇ રહ્યું. આજ સુધી સરકારે દરકાર લેવાની પણ તસ્દી લીધી નથી. આ રોગચાળા માટે માત્ર અને માત્ર જામનગર મહાનગરપાલિકાનું તંત્ર જ જવાબદાર કહેવાય. વરસાદી પાણીના નિકાલ અને સફાઈની અપૂરતી કામગીરીના કારણે આ રોગચાળો ફૂલ્યો ફાલ્યો છે. હવે રાજ્ય સરકારના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા મંગળવારે સાંજે પાંચ વાગ્યે આરોગ્ય વિભાગ સાથે બેઠક યોજી હતી. મેડિકલ કોલેજમાં હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને શહેર જિલ્લાના આરોગ્ય વિભાગના ડૉક્ટરો અને અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા શહેરમાં થતી કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી.

જામનગરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો હવે રીતસર કાળો કેર વર્તાવી રહ્યો છે. રવિવારે એક જ દિવસમાં 63 કેસ અને શનિવારે 38 કેસ મળી બે દિવસમાં 98 દર્દીઓના કેસ સરકારી હોસ્પિટલમાં નોંધાતા સમગ્ર આરોગ્ય તંત્રની ઉંઘ હરામ થઈ ગઈ છે. હવે આ મુદ્દે રાજ્ય સરકારના પ્રધાને મંગળવારે સાંજે મેડિકલ કોલેજમાં મીટિંગ બોલાવી છે. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા. ઓકટોમ્બર માસના એક સપ્તાહમાં જ 335 દર્દીઓ ડેન્ગ્યુમાં સપડાયા છે. જે કદાચ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ છે. આમ છતાં સરકાર દ્વારા કોઈ દરકાર લેવામાં આવી રહીં નથી.

રાજ્યમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસ જામનગરમાં, પ્રધાન હકુભા જાડેજાએ તાત્કાલિક યોજી બેઠક

જામનગર શહેરમાં બિમારીનું પ્રમાણ કૂદકે અને ભૂસકે વધી રહ્યું છે. દરરોજ નવા દર્દીઓ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સારવાર અર્થે આવે છે. તંત્રના આરોગ્ય વિષયક કામગીરીના દાવા પણ પોકળ સાબિત થઈ રહ્યાં છે. જામનગમાં શનિવારે 35 અને રવિવારે 63 દર્દીઓના રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ મળી આવ્યા છે. જ્યારે ચાલુ ઓક્ટોબર માસમાં જ ફક્ત જી.જી. હોસ્પિટલમાં રેકોર્ડબ્રેક 335 કેસ માત્ર ડેન્ગ્યુના નોંધાયા છે.

હાલના સમયમાં સમગ્ર રાજ્યમાં રોગચાળો ફૂલ્યો ફાલ્યો છે, પરંતુ સૌથી વધુ આક્રમક અને ઘાતક જામનગરમાં જોવા મળી રહ્યો છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં નોંધાયેલા ડેન્ગ્યુના કેસ કદાચ સમગ્ર રાજ્યમાં વધુ છે. છતાં રાજ્ય સરકારના પેટનું પાણી પણ હલવાનું નામ નથી લઇ રહ્યું. આજ સુધી સરકારે દરકાર લેવાની પણ તસ્દી લીધી નથી. આ રોગચાળા માટે માત્ર અને માત્ર જામનગર મહાનગરપાલિકાનું તંત્ર જ જવાબદાર કહેવાય. વરસાદી પાણીના નિકાલ અને સફાઈની અપૂરતી કામગીરીના કારણે આ રોગચાળો ફૂલ્યો ફાલ્યો છે. હવે રાજ્ય સરકારના પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા મંગળવારે સાંજે પાંચ વાગ્યે આરોગ્ય વિભાગ સાથે બેઠક યોજી હતી. મેડિકલ કોલેજમાં હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને શહેર જિલ્લાના આરોગ્ય વિભાગના ડૉક્ટરો અને અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી હતી. જેમાં પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા શહેરમાં થતી કામગીરીની સમિક્ષા કરવામાં આવી હતી.

Intro:Gj_jmr_02_prdhan_bethak_avb_7202728_mansukh


રાજ્યમાં સૌથી વધુ ડેન્ગ્યુના કેસ જામનગરમાં નોંધાતા પ્રધાન હકુભા જાડેજાએ તાત્કાલિક બેઠક યોજી

બાઈટ:હકુભા જાડેજા,અન્ન અને પુરવઠા પ્રધાન

જામનગરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો હવે રીતસર કાળો કેર વર્તાવી રહ્યો છે. ગઈકાલે એક જ દિવસમાં ૬૩ કેસ અને શનિવારે ૩પ કેસ મળી બે દિવસમાં ૯૮ દર્દીઓ માત્ર ડેન્ગ્યૂના અને માત્ર સરકારી હોસ્પિટલમાં નોંધાતા સમગ્ર આરોગ્ય તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે. હવે આજે આ મુદ્દે રાજ્ય સરકારના પ્રધાને સાંજે મેડિકલ કોલેજમાં મિટિંગ બોલાવી છે. જેમાં આરોગ્ય વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહેનાર છે. ચાલુ માસમાં એક સપ્તાહમાં જ ૩૩પ દર્દીઓ ડેન્ગ્યૂના નોંધાયા છે જે કદાચ સમગ્ર રાજ્યમાં સૌથી વધુ છે. આમ છતાં સરકાર દ્વારા કોઈ દરકાર લેવામાં આવી નથી.

જામનગર શહેરમાં બીમારીનું પ્રમાણ કૂદકે અને ભૂસકે વધી રહ્યું છે. દરરોજ નવા નવા દર્દીઓથી સરકારી- ખાનગી હોસ્પિટલો દવાખાનાઓ ઉભરાઈ રહ્યા છે. તંત્રના આરોગ્ય વિષયક કામગીરીના દાવા પણ પોકળ સાબિત થઈ રહ્યા છે.

જામનગમાં શનિવારે ૩પ અને રવિવારે ૬૩ દર્દીઓના રિપોર્ટ ડેન્ગ્યૂ પોઝિટિવ મળતા બે જ દિવસમાં ડેન્ગ્યૂએ સેન્ચુરી (લગભગ) ફટકારી છે, જ્યારે ચાલુ ઓક્ટોબર માસમાં જ ફક્ત જી.જી. હોસ્પિટલમાં માત્ર ડેન્ગ્યૂના ૩૩પ કેસ નોંધાયા છે જે રેકોર્ડબ્રેક છે.

હાલ આમ તો સમગ્ર રાજ્યમાં રોગચાળો ફૂલ્યો ફાલ્યો છે, પરંતુ સૌથી વધુ આક્રમક અને ઘાતક જામનગરમાં જોવા મળી રહ્યો છે. જામનગરની જી.જી. હોસ્પિટલમાં નોંધાતા ડેન્ગ્યૂના કેસ કદાચ સમગ્ર રાજ્યમાં વધુ છે, છતાં રાજ્ય સરકારના પેટનું પાણી પણ હલતું નથી. આજ દિવસ સુધી સરકારે દરકાર લેવાની પણ તસ્દી લીધી નથી.આ રોગચાળા માટે માત્ર અને માત્ર જામનગર મહાનગરપાલિકાનું તંત્ર જ જવાબદાર છે. વરસાદી પાણીનો નિકાલ અને સફાઈમાં અપૂરતી કામગીરીના કારણે આ રોગચાળો ફૂલ્યો ફાલ્યો છે.હવે રાજ્ય સરકારના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા આજે સાંજે પાંચ વાગ્યે આરોગ્ય વિભાગ સાથે બેઠક યોજનાર છે.  મેડિકલ કોલેજમાં હોસ્પિટલ, મેડિકલ કોલેજ અને શહેર જિલ્લાના આરોગ્ય વિભાગના ડોક્ટરો, અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી છે જેમાં  મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા શહેરમાં થતી કામગીરીની સમીક્ષા કરવામાં આવશે.

રાજ્ય સરકારના પ્રધાનએ ચિંતા કરી છે અને આજે બેઠક બોલાવી છે, પરંતુ સરકારી હોસ્પિટલમાં ઉત્તમ કામગીરી થઈ રહી છે અને રોગચાળો વકરે તે માટે હોસ્પિટલ નહીં, પરંતુ મહાનગરપાલિકાનું તંત્ર જવાબદાર હોય છે. આથી આજની બેઠક મહાનગરપાલિકાના કમિશનર, મેયર તેમજ આરોગ્ય અને સફાઈ વિભાગના અધિકારીઓ સાથે યોજવામાં આવી હોત તો વધુ અસરકારક સાબિત થાત....અધિકારીઓ-તબીબોની રાજ્યમંત્રીએ બોલાવી બેઠક

જામનગરમાં વકરતા જતા રોગચાળા અન્વયે રાજય પ્રધાન ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને તાકીદની બેઠક આજે સાંજે યોજવામાં આવી છે.જેમાં ગાંધીનગરથી વાયરોલોજી વિભાગના લેડી ડાયરેક્ટર ડો. જેશલપુરા, રીજીયોનલ ડેપ્યુટી ડાયરેક્ટર (રાજકોટ), ડો. રૃપાલી મહેતા, જિલ્લા કલેક્ટર રવિશંકર, મ્યુનિ. કમિશ્નર સતીષ પટેલ, ડીડીઓ, જી.જી. હોસ્પિટલના સુપ્રિ., ડોક્ટરો, મેડિકલ કોલેજના ડીન વિગેરે આ બેઠકમાં ઉપસ્થિત રહેશે.

Body:મનસુખ સોલંકીConclusion:જામનગર
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.