ETV Bharat / city

જામનગર-દ્વારકા હાઇવે પર જાહેરમાં PPE કીટનો નિકાલ, આરોગ્ય તંત્ર અજાણ

જામનગર જિલ્લામાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જિલ્લામાં ગુરુવારે કોરોનાના નવા 564 કેસ નોંધાયા હતા. ત્યારે જામનગર- દ્વારકા નેશનલ હાઈવે પર કોઈ અજાણ્યા શખ્સોએ PPE કીટ ખુલ્લામાં નાખી દીધી હતી. ખુલ્લામાં પડેલી PPE કીટ કોરોના સંક્રમણ વધારે તેવી શક્યતા છે.

author img

By

Published : Apr 23, 2021, 7:11 PM IST

જામનગર-દ્વારકા હાઇવે પર જાહેરમાં PPE કીટનો નિકાલ
જામનગર-દ્વારકા હાઇવે પર જાહેરમાં PPE કીટનો નિકાલ
  • જામનગરમાં કોરોનાના કેસમાં સતત વધારો
  • જામનગર પાસે હાઇવે પર ખુલ્લામાં કોઈ PPE કીટ ફેકી ગયા
  • ખુલ્લામાં પડેલી PPE કીટ કોરોના સંક્રમણ વધારે તેવી શક્યતા

જામનગરઃ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે, સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જિલ્લામાં ગઈ કાલે ગુરુવારે કોરોનાના નવા 564 કેસ નોંધાયા છે. ત્યારે જામનગર- દ્વારકા નેશનલ હાઈવે પર કોઈ અજાણ્યા શખ્સોએ PPE કીટ ખુલ્લામાં નાખી દીધી હતી. ખુલ્લામાં પડેલી PPE કીટ કોરોના સંક્રમણ વધારે તેવી શક્યતા છે. અહીં કોઈ આરોગ્ય કર્મચારીઓ કીટ નાખી ગયા કે, એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા PPE કીટ નાખવામાં આવી છે તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે.

જામનગર-દ્વારકા હાઇવે પર જાહેરમાં PPE કીટનો નિકાલ
જામનગર-દ્વારકા હાઇવે પર જાહેરમાં PPE કીટનો નિકાલ

PPE કીટ મામલે જામનગર આરોગ્ય તંત્ર અજાણ

જોકે, ખુલ્લામાં પડેલી PPE કીટ મામલે જામનગર આરોગ્ય તંત્ર અજાણ છે. રસ્તેથી નીકળતા વાહનચાલકો તેમજ લોકો પણ ખુલ્લામાં પડેલી PPE કીટ જોઈ સ્તબ્ધ બન્યાં હતા.

જામનગર-દ્વારકા હાઇવે પર જાહેરમાં PPE કીટનો નિકાલ
જામનગર-દ્વારકા હાઇવે પર જાહેરમાં PPE કીટનો નિકાલ

આ પણ વાંચોઃ અમદાવાદીઓ લાપરવાહ, PPE કીટ અને માસ્ક સ્મશાનની બહાર રસ્તા પર ફેંક્યા

રાહદારીઓ અને વાહન ચાલકો કોરોના સંક્રમિત થઈ શકે છે

કોરોના સંક્રમણથી જામનગર જિલ્લામાં અનેક લોકોના મોત નિપજ્યા છે. ત્યારે ખુલ્લામાં પડેલી PPE કીટ રાહદારીઓને કોરોનાથી સંક્રમિત તો નહીં કરે તેવા પણ સવાલ ઉભા થયા છે. જામનગર આરોગ્ય તંત્ર ઊંઘતું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે આરોગ્ય અધિકારીઓને ખુલ્લામાં પડેલી PPE કીટ દેખાતી જ નથી. ખુલ્લામાં પડેલી PPE કીટ કોરોનાને આમંત્રણ આપી શકે છે.

જામનગર-દ્વારકા હાઇવે પર જાહેરમાં PPE કીટનો નિકાલ

  • જામનગરમાં કોરોનાના કેસમાં સતત વધારો
  • જામનગર પાસે હાઇવે પર ખુલ્લામાં કોઈ PPE કીટ ફેકી ગયા
  • ખુલ્લામાં પડેલી PPE કીટ કોરોના સંક્રમણ વધારે તેવી શક્યતા

જામનગરઃ જિલ્લામાં દિન-પ્રતિદિન કોરોનાના કેસ વધી રહ્યા છે, સાથે સાથે મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. જિલ્લામાં ગઈ કાલે ગુરુવારે કોરોનાના નવા 564 કેસ નોંધાયા છે. ત્યારે જામનગર- દ્વારકા નેશનલ હાઈવે પર કોઈ અજાણ્યા શખ્સોએ PPE કીટ ખુલ્લામાં નાખી દીધી હતી. ખુલ્લામાં પડેલી PPE કીટ કોરોના સંક્રમણ વધારે તેવી શક્યતા છે. અહીં કોઈ આરોગ્ય કર્મચારીઓ કીટ નાખી ગયા કે, એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા PPE કીટ નાખવામાં આવી છે તેને લઈને પણ સવાલ થઈ રહ્યા છે.

જામનગર-દ્વારકા હાઇવે પર જાહેરમાં PPE કીટનો નિકાલ
જામનગર-દ્વારકા હાઇવે પર જાહેરમાં PPE કીટનો નિકાલ

PPE કીટ મામલે જામનગર આરોગ્ય તંત્ર અજાણ

જોકે, ખુલ્લામાં પડેલી PPE કીટ મામલે જામનગર આરોગ્ય તંત્ર અજાણ છે. રસ્તેથી નીકળતા વાહનચાલકો તેમજ લોકો પણ ખુલ્લામાં પડેલી PPE કીટ જોઈ સ્તબ્ધ બન્યાં હતા.

જામનગર-દ્વારકા હાઇવે પર જાહેરમાં PPE કીટનો નિકાલ
જામનગર-દ્વારકા હાઇવે પર જાહેરમાં PPE કીટનો નિકાલ

આ પણ વાંચોઃ અમદાવાદીઓ લાપરવાહ, PPE કીટ અને માસ્ક સ્મશાનની બહાર રસ્તા પર ફેંક્યા

રાહદારીઓ અને વાહન ચાલકો કોરોના સંક્રમિત થઈ શકે છે

કોરોના સંક્રમણથી જામનગર જિલ્લામાં અનેક લોકોના મોત નિપજ્યા છે. ત્યારે ખુલ્લામાં પડેલી PPE કીટ રાહદારીઓને કોરોનાથી સંક્રમિત તો નહીં કરે તેવા પણ સવાલ ઉભા થયા છે. જામનગર આરોગ્ય તંત્ર ઊંઘતું હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે આરોગ્ય અધિકારીઓને ખુલ્લામાં પડેલી PPE કીટ દેખાતી જ નથી. ખુલ્લામાં પડેલી PPE કીટ કોરોનાને આમંત્રણ આપી શકે છે.

જામનગર-દ્વારકા હાઇવે પર જાહેરમાં PPE કીટનો નિકાલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.