ETV Bharat / city

ગાંધીનગરમાં કરણી સેનાનું શક્તિપ્રદર્શન, મામલતદારે સ્ટેજ ઉપર આવીને આવેદન સ્વીકાર્યું - ગાંધીનગર ન્યુઝ

ગાંધીનગર: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં રામકથા મેદાનમાં કરણી સેના દ્વારા મહારેલી યોજી મહાસભા યોજાઇ હતી. આ રેલી ચાર મુખ્ય માંગણી સાથે કરણી સેનાના સાધુ સંતો સાથે મેદાને નીકળી હતી. એટ્રોસિટી ઍક્ટમાં સુધારો, ગાયને ગૌમાતા જાહેર કરવાની માંગ, અનામતમાં ફેર વિચારણા, સહિતની માંગણીઓ સાથે કરણી સેના મેદાને આવી છે. આ ઉપરાંત દુષ્કર્મીઓને કડક સજાની માંગણી પણ કરણી સેનાએ કરી છે. કરણી સેનાની માંગને લઈને ગાંધીનગરના મામલતદારે સ્ટેજ ઉપર આવીને આવેદન સ્વીકાર્યું હતું.

maidan
ગાંધીનગર
author img

By

Published : Dec 22, 2019, 8:21 PM IST

ગાંધીનગરમાં આવેલા રિલાયન્સ ચોકડી ખાતેથી કરણી સેનાએ રેલી યોજી હતી. જે શહેરના સેક્ટર11માં આવેલા રામકથા મેદાનમાં પહોંચી હતી. મેદાનમાં મોટી સંખ્યામાં સેનાના કાર્યકરો એકઠા થયા હતા. ગુજરાત કરણીસેનાના વડા રાજ શેખાવતે કહ્યુ કે, “ અમારી માંગણી રાષ્ટ્રહીતમાં છે. તમામ સમાજનું સમર્થન છે. પાટીદાર, બ્રાહ્મણ સમાજ, ચારણ સમાજ સૌનો સહકાર છે.

ગાંધીનગરમાં કરણી સેનાનું શક્તિપ્રદર્શન, મામલતદારે સ્ટેજ ઉપર આવીને આવેદન સ્વીકાર્યું

રાજ્યના છેવાડાથી આવેલા લોકો રામકથા મેદાનમાં એકઠાં થઈશું અને અમે સરકારને આવેદન આપીશું. સરકારે એમની વોટબૅન્કની રાજનીતિ એમની જગ્યાએ છે. તેમજ SC-STને ન્યાય મળે તેની સામે અમને કોઈ વાંધો નથી. પરંતુ સવર્ણ સમાજ માટે કોઈએ તો અવાજ ઉઠાવવો પડશે. સરકારને અમે રજૂઆત કરીશું તેમણે અમારી વાત સાંભળવી પડશે.

ગાંધીનગરમાં આવેલા રિલાયન્સ ચોકડી ખાતેથી કરણી સેનાએ રેલી યોજી હતી. જે શહેરના સેક્ટર11માં આવેલા રામકથા મેદાનમાં પહોંચી હતી. મેદાનમાં મોટી સંખ્યામાં સેનાના કાર્યકરો એકઠા થયા હતા. ગુજરાત કરણીસેનાના વડા રાજ શેખાવતે કહ્યુ કે, “ અમારી માંગણી રાષ્ટ્રહીતમાં છે. તમામ સમાજનું સમર્થન છે. પાટીદાર, બ્રાહ્મણ સમાજ, ચારણ સમાજ સૌનો સહકાર છે.

ગાંધીનગરમાં કરણી સેનાનું શક્તિપ્રદર્શન, મામલતદારે સ્ટેજ ઉપર આવીને આવેદન સ્વીકાર્યું

રાજ્યના છેવાડાથી આવેલા લોકો રામકથા મેદાનમાં એકઠાં થઈશું અને અમે સરકારને આવેદન આપીશું. સરકારે એમની વોટબૅન્કની રાજનીતિ એમની જગ્યાએ છે. તેમજ SC-STને ન્યાય મળે તેની સામે અમને કોઈ વાંધો નથી. પરંતુ સવર્ણ સમાજ માટે કોઈએ તો અવાજ ઉઠાવવો પડશે. સરકારને અમે રજૂઆત કરીશું તેમણે અમારી વાત સાંભળવી પડશે.

Intro:હેડલાઈન) કરણી સેનાનું ગાંધીનગરમાં શક્તિપ્રદર્શન, મામલતદારે સ્ટેજ ઉપર આવીને આવેદન સ્વીકાર્યું

ગાંધીનગર,

રાજ્યના પાટનગર ગાંધીનગરમાંના રામકથા મેદાનમાં કરણી સેના દ્વારા મહારેલી યોજી મહાસભા યોજાઇ હતી. ચાર મુખ્ય માંગણી સાથે કરણી સેના સાધુ સંતો સાથે મેદાને નીકળી હતી. એટ્રોસિટી ઍક્ટમાં સુધારો, ગાયને ગૌમાતા જાહેર કરવાની માંગ, અનામતમાં ફેર વિચારણા, સહીતની માંગણીઓ સાથે કરણી સેના મેદાને આવી છે. આ ઉપરાંત બળાત્કારીઓને કડક સજાની માંગણી પણ કરણી સેનાએ કરી છે. કરણી સેનાની માંગને લઈને ગાંધીનગરના ગાંધીનગરના મામલતદાર સ્ટેજ ઉપર આવીને આવેદન સ્વીકાર્યું હતું.Body: ગાંધીનગરમાં આવેલા રિલાયન્સ ચોકડી ખાતેથી કરણી સેના એ એ રેલી યોજી હતી જે શહેરના સેક્ટર 11 11 માં આવેલા રામકથા મેદાનમાં પહોંચી હતી મેદાનમાં મોટી સંખ્યામાં સેનાના કાર્યકરો એકઠા થયા હતા. કરણી સેનાના રાજ્યના વડા રાજ શેખવાતે જણાવ્યું, “ SC-ST સમાજને ન્યાય મળે તેનાથી અમને વાંચો નથી પરંતુ સવર્ણ સમાજ માટે કોઈએ તો અવાજ ઉઠાવવો પડશે. ” આ રેલીમાં રાજ્યના છેવાડાના વિસ્તારોમાંથી આવેલા યુવાનો તેમજ સાધુ સંતો જોડાયા છે. કરણી સેના દ્વારા માંગ કરવામાં આવી હતી, કે સરકારના પ્રતિનિધિ સરકારના પ્રતિનિધિ આવેદનપત્ર આપીને સ્વીકારે ત્યારે ગાંધીનગર મામલતદાર આવેદનપત્ર આપીને સ્વીકારી ગયા હતા હતા સ્વીકારી ગયા હતા હતા.Conclusion:ગુજરાત કરણીસેનાના વડા રાજ શેખાવતે કહ્યુ કે, “ અમારા માંગણી રાષ્ટ્રહીતમાં છે, તમામ સમાજનું સમર્થન છે. પાટીદાર, બ્રાહ્મણ સમાજ, ચારણ સમાજ સૌનો સહકાર છે. રાજ્યના છેવાડાથી આવેલા લોકો અમે રામકથા મેદાનમાં એકઠાં થઈશું અને અમે સરકારને આવેદન આપીશું. સરકારે એમની વોટબૅન્કની રાજનીતિ એમની જગ્યાએ છે, એસ.સી.ને ન્યાય મળે તેની સામે અમને કોઈ વાંધો નથી પરંતુ સવર્ણ સમાજ માટે કોઈએ તો અવાજ ઉઠાવવો પડશે. સરકારને અમે રજૂઆત કરીશું તેમણે અમારી વાત સાંભળવી પડશે”

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.