ETV Bharat / city

Gandhinagar Forest Department પાસેથી Gandhinagar municipal corporationને 18,000 મણ લાકડું ફ્રી મળ્યું

author img

By

Published : Jun 16, 2021, 7:42 PM IST

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ( Gandhinagar municipal corporation )ને બે મહિનામાં 18,000 મણ લાકડું ગાંધીનગર વન વિભાગ ( Gandhinagar Forest Department ) પાસેથી એપેડેમિક પરિસ્થિતિ હેઠળ રૂપિયા 80ના મણના ભાવનું લાકડું ફ્રીમાં મળતા ગાંધીનગર મહાનગરપાલિકાના અત્યાર સુધીમાં 14 લાખ 40 હજાર બચ્યા છે. કુલ બે મહિનામાં કોર્પોરેશને 3,23,795 કિલો લાકડુ ખરીદ્યું હતું, જેમાંથી હાલ 37,385 કિલો લાકડું ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન ( Gandhinagar municipal corporation ) પાસે છે.

Gandhinagar municipal corporation
Gandhinagar municipal corporation
  • ગાંધીનગર વન વિભાગ પાસેથી GMCને 18,000 મણ લાકડું ફ્રી મળ્યું
  • કુલ બે મહિનામાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને 3,23,795 કિલો લાકડુ ખરીદ્યું
  • ગાંધીનગર વન વિભાગ તરફથી મળેલા લાકડાને કારણે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના 14 લાખ 40 હજાર રૂપિયા બચ્યા

ગાંધીનગર : કોરોનાના કેસ એપ્રિલ અને મે મહિનામાં વધુ જોવા મળ્યા હતા, જેના કારણે મોર્ટાલિટિ રેસિયો પણ વધી ગયો હતો. ગાંધીનગર મહાનગરપાલિકા ( Gandhinagar municipal corporation ) વિસ્તારામાં દરરોજના એક જ સ્મશાનોમાં અંદાજિત 50થી વધુ મૃતદેહોને અંતિમસંસ્કાર કરવામાં આવતા હતા. જે માટે લાકડામાં પણ અગ્નિસંસ્કાર કરવાની પરવાનગી મળતા ગાંધીનગર મહાનગરપાલિકા ( Gandhinagar municipal corporation ) ગાંધીનગર વન વિભાગ ( Gandhinagar Forest Department ) પાસેથી ફ્રીમાં લાકડું લીધું હતું. સરકારે પણ ગાંધીનગર વન વિભાગ ( Gandhinagar Forest Department )ને ફ્રીમાં લાકડું આપવા આદેશ કર્યો હતો. આ અંગે વાત કરતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પી. સી. દવેએ જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar municipal corporation ) પાસેથી 18,000 મણ લાકડું સ્મશાનો માટે ખરીદ્યું છે, જે હજુ બે મહિના સુધી ચાલે તેમ છે. એક મણ લાકડું રૂપિયા 80ના ભાવનું હોવાથી ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar municipal corporation) તરફથી મળેલા લાકડાને કારણે 14 લાખ 40 હજાર રૂપિયા ગાંધીનગર મહાનગરપાલિકા ( Gandhinagar municipal corporation )ના બચ્યા હતા.

Gandhinagar Forest Department પાસેથી Gandhinagar municipal corporationને 18,000 મણ લાકડું ફ્રી મળ્યું

એપ્રિલ મહિનામાં GMCએ 2,19,520 કિલો અને મે મહિનામાં 1,04,275 કિલો લાકડું ખરીદ્યુ

ગાંધીનગર મહાનગરપાલિકા ( Gandhinagar municipal corporation )ની યાદી મુજબ આ સમયે એપ્રિલ મહિનામાં કોર્પોરેશને 2,19,520 કિલો લાકડું ખરીદ્યુ હતું. જેમાંથી 1,98,810 કિલો લાકડું વપરાયું હતું, જ્યારે મે મહિનામાં 1,04,275 કિલો લાકડું ભઠ્ઠીઓ માટે લેવામાં આવ્યું હતું, જેમાંથી 87,600 કિલો લાકડું વપરાયું હતું. એટલે કે, એપ્રિલ મહિનામાં 20,710 અને મે મહિનામાં 16,675 લાકડું બચ્યું છે. કુલ બે મહિનામાં 3,23,795 કિલો લાકડામાંથી અત્યાર સુધી 37,385 કિલો લાકડું બચ્યું છે.

આ પહેલા અન્ય એજન્સી પાસેથી રૂપિયા 80ના ભાવથી લાકડું લીધું હતું તેનું બીલ લાખોમાં

સરકારે કોરોનામાં ગાંધીનગર વન વિભાગ ( Gandhinagar Forest Department )ને સ્મશાનોમાં મૃતદેહોના અગ્નિસંસ્કાર માટે લાકડું આપવા માટે આદેશ કર્યા હતા. જે બાદ ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar municipal corporation )એ બે મહિનાથી લાકડું એપેડેમિક પરિસ્થિતિ હેઠળ ફ્રીમાં મળ્યું હતું, પરંતુ અન્ય પ્રાઇવેટ એજન્સી પાસેથી આ પહેલા ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar municipal corporation )એ લાકડું ખરીદ્યુ હતું. સૂત્રોનું કહેવું છે કે, આ લાકડાનો અંદાજિત ખર્ચ લાખોની આજુ બાજુ હતો. જો કે, સીએનજી ભઠ્ઠીમાં પણ અગ્નિસંસ્કાર થતા હોવાથી ઓછા લાકડાની જરૂર પડતી હતી, પરંતુ 24 કલાક ચિતાઓ સળગતી હોવાથી CNG ભઠ્ઠીઓના રોળ પણ પીગળી ગયા હતા.

Gandhinagar municipal corporation
કુલ બે મહિનામાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને 3,23,795 કિલો લાકડુ ખરીદ્યું

એપ્રિલમાં લાકડામાં અંતિમ ક્રિયા 721 મૃતદેહોની જ્યારે CNGમાં અંતિમક્રિયા 544 મૃતદેહોની કરવામાં આવી

એપ્રિલ મહિનામાં મૃતદેહો એટલા બધા વધી ગયા હતા કે, સ્મશાનની બહાર પણ મૃતદેહોના અગ્નિસંસ્કાર માટે લાઈન જોવા મળતી હતી. ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar municipal corporation ) વિસ્તારમાં એપ્રિલ મહિનાના આંકડા તપાસવામાં આવે તો લાકડામાં અંતિમક્રિયા 721 લોકોની જ્યારે CNGમાં અંતિમક્રિયા 544 લોકોની કરવામાં આવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar municipal corporation )ની યાદી મુજબ આંકડા જોવા જઈએ, તો ગાંધીનગર મનપા વિસ્તારમાં મે મહિનામાં કોરોનાના 82 મૃતદેહો આવ્યા હતા, જ્યારે એપ્રિલ મહિનામાં કોરોનાના 321 મૃતદેહો આવ્યા હતા.

મે મહિનામાં લાકડામાં અંતિમ ક્રિયા 241 અને CNGમાં 341 લોકોની અંતિમક્રિયા કરવામાં આવી

ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar municipal corporation )ની યાદીના આંકડા જોઈએ, તો મે મહિનામાં લાકડામાં અંતિમક્રિયા 241 અને CNGમાં 341 મૃતદેહોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. બે મહિનામાં મૃતદેહો વધી ગયા હતા. જે કારણે ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar municipal corporation )ને પણ ભઠ્ઠીઓ વધારવી પડી હતી. પી. સી. દવે જણાવ્યું હતું કે, મૃતદેહોની સંખ્યા વધતા 13 ભઠ્ઠીઓ વધારીને ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar municipal corporation ) દ્વારા કુલ 32 ભઠ્ઠીઓ શરૂ કરવામાં આવી હતી. આ ભઠ્ઠીઓ ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar municipal corporation ) વિસ્તારના અન્ય ગામોમાં વધારવામાં આવી હતી, ત્યાં પણ લાકડું અહીંથી આપવામાં આવતું હતું.

આ પણ વાંચો -

  • ગાંધીનગર વન વિભાગ પાસેથી GMCને 18,000 મણ લાકડું ફ્રી મળ્યું
  • કુલ બે મહિનામાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને 3,23,795 કિલો લાકડુ ખરીદ્યું
  • ગાંધીનગર વન વિભાગ તરફથી મળેલા લાકડાને કારણે ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના 14 લાખ 40 હજાર રૂપિયા બચ્યા

ગાંધીનગર : કોરોનાના કેસ એપ્રિલ અને મે મહિનામાં વધુ જોવા મળ્યા હતા, જેના કારણે મોર્ટાલિટિ રેસિયો પણ વધી ગયો હતો. ગાંધીનગર મહાનગરપાલિકા ( Gandhinagar municipal corporation ) વિસ્તારામાં દરરોજના એક જ સ્મશાનોમાં અંદાજિત 50થી વધુ મૃતદેહોને અંતિમસંસ્કાર કરવામાં આવતા હતા. જે માટે લાકડામાં પણ અગ્નિસંસ્કાર કરવાની પરવાનગી મળતા ગાંધીનગર મહાનગરપાલિકા ( Gandhinagar municipal corporation ) ગાંધીનગર વન વિભાગ ( Gandhinagar Forest Department ) પાસેથી ફ્રીમાં લાકડું લીધું હતું. સરકારે પણ ગાંધીનગર વન વિભાગ ( Gandhinagar Forest Department )ને ફ્રીમાં લાકડું આપવા આદેશ કર્યો હતો. આ અંગે વાત કરતા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પી. સી. દવેએ જણાવ્યું હતું કે, ગાંધીનગર મહાનગરપાલિકાએ અત્યાર સુધીમાં ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar municipal corporation ) પાસેથી 18,000 મણ લાકડું સ્મશાનો માટે ખરીદ્યું છે, જે હજુ બે મહિના સુધી ચાલે તેમ છે. એક મણ લાકડું રૂપિયા 80ના ભાવનું હોવાથી ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar municipal corporation) તરફથી મળેલા લાકડાને કારણે 14 લાખ 40 હજાર રૂપિયા ગાંધીનગર મહાનગરપાલિકા ( Gandhinagar municipal corporation )ના બચ્યા હતા.

Gandhinagar Forest Department પાસેથી Gandhinagar municipal corporationને 18,000 મણ લાકડું ફ્રી મળ્યું

એપ્રિલ મહિનામાં GMCએ 2,19,520 કિલો અને મે મહિનામાં 1,04,275 કિલો લાકડું ખરીદ્યુ

ગાંધીનગર મહાનગરપાલિકા ( Gandhinagar municipal corporation )ની યાદી મુજબ આ સમયે એપ્રિલ મહિનામાં કોર્પોરેશને 2,19,520 કિલો લાકડું ખરીદ્યુ હતું. જેમાંથી 1,98,810 કિલો લાકડું વપરાયું હતું, જ્યારે મે મહિનામાં 1,04,275 કિલો લાકડું ભઠ્ઠીઓ માટે લેવામાં આવ્યું હતું, જેમાંથી 87,600 કિલો લાકડું વપરાયું હતું. એટલે કે, એપ્રિલ મહિનામાં 20,710 અને મે મહિનામાં 16,675 લાકડું બચ્યું છે. કુલ બે મહિનામાં 3,23,795 કિલો લાકડામાંથી અત્યાર સુધી 37,385 કિલો લાકડું બચ્યું છે.

આ પહેલા અન્ય એજન્સી પાસેથી રૂપિયા 80ના ભાવથી લાકડું લીધું હતું તેનું બીલ લાખોમાં

સરકારે કોરોનામાં ગાંધીનગર વન વિભાગ ( Gandhinagar Forest Department )ને સ્મશાનોમાં મૃતદેહોના અગ્નિસંસ્કાર માટે લાકડું આપવા માટે આદેશ કર્યા હતા. જે બાદ ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar municipal corporation )એ બે મહિનાથી લાકડું એપેડેમિક પરિસ્થિતિ હેઠળ ફ્રીમાં મળ્યું હતું, પરંતુ અન્ય પ્રાઇવેટ એજન્સી પાસેથી આ પહેલા ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar municipal corporation )એ લાકડું ખરીદ્યુ હતું. સૂત્રોનું કહેવું છે કે, આ લાકડાનો અંદાજિત ખર્ચ લાખોની આજુ બાજુ હતો. જો કે, સીએનજી ભઠ્ઠીમાં પણ અગ્નિસંસ્કાર થતા હોવાથી ઓછા લાકડાની જરૂર પડતી હતી, પરંતુ 24 કલાક ચિતાઓ સળગતી હોવાથી CNG ભઠ્ઠીઓના રોળ પણ પીગળી ગયા હતા.

Gandhinagar municipal corporation
કુલ બે મહિનામાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનને 3,23,795 કિલો લાકડુ ખરીદ્યું

એપ્રિલમાં લાકડામાં અંતિમ ક્રિયા 721 મૃતદેહોની જ્યારે CNGમાં અંતિમક્રિયા 544 મૃતદેહોની કરવામાં આવી

એપ્રિલ મહિનામાં મૃતદેહો એટલા બધા વધી ગયા હતા કે, સ્મશાનની બહાર પણ મૃતદેહોના અગ્નિસંસ્કાર માટે લાઈન જોવા મળતી હતી. ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar municipal corporation ) વિસ્તારમાં એપ્રિલ મહિનાના આંકડા તપાસવામાં આવે તો લાકડામાં અંતિમક્રિયા 721 લોકોની જ્યારે CNGમાં અંતિમક્રિયા 544 લોકોની કરવામાં આવી હતી. ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar municipal corporation )ની યાદી મુજબ આંકડા જોવા જઈએ, તો ગાંધીનગર મનપા વિસ્તારમાં મે મહિનામાં કોરોનાના 82 મૃતદેહો આવ્યા હતા, જ્યારે એપ્રિલ મહિનામાં કોરોનાના 321 મૃતદેહો આવ્યા હતા.

મે મહિનામાં લાકડામાં અંતિમ ક્રિયા 241 અને CNGમાં 341 લોકોની અંતિમક્રિયા કરવામાં આવી

ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar municipal corporation )ની યાદીના આંકડા જોઈએ, તો મે મહિનામાં લાકડામાં અંતિમક્રિયા 241 અને CNGમાં 341 મૃતદેહોની અંતિમક્રિયા કરવામાં આવી હતી. બે મહિનામાં મૃતદેહો વધી ગયા હતા. જે કારણે ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar municipal corporation )ને પણ ભઠ્ઠીઓ વધારવી પડી હતી. પી. સી. દવે જણાવ્યું હતું કે, મૃતદેહોની સંખ્યા વધતા 13 ભઠ્ઠીઓ વધારીને ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar municipal corporation ) દ્વારા કુલ 32 ભઠ્ઠીઓ શરૂ કરવામાં આવી હતી. આ ભઠ્ઠીઓ ગાંધીનગર મહાનગરપાલિકા (Gandhinagar municipal corporation ) વિસ્તારના અન્ય ગામોમાં વધારવામાં આવી હતી, ત્યાં પણ લાકડું અહીંથી આપવામાં આવતું હતું.

આ પણ વાંચો -

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.