ETV Bharat / city

ગ્રાંન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવાની સત્તા સંચાલકોને ન મળવી જોઈએ: ટાટ ઉમેદવાર - શિવરામ મોદી

ગાંધીનગર: રાજ્યમાં શિક્ષણ સહાયકોની ભરતી માટેની જવાબદારી શિક્ષણસંઘને આપવામાં આવી છે. શિક્ષકોની ભરતી માટે સંઘને જવાબદારી માલ્ટાની સાથે જ ટાટ ઉમેદવારો આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. આ સાથે જ આજે મંગળવારે જૂની સચિવાલય ખાતે શિક્ષણ બોર્ડના અધિકારીને આવેદનપત્ર પાઠવીને નીર્ણય રદ કરવાની અરજી કરી હતી.

Gandhinagar
author img

By

Published : Sep 3, 2019, 5:40 PM IST

આ બાબતે ટાટ ઉમેદવારના આગેવાન શિવરામ મોદીએ જણાવ્યું હતું કે, રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષક સહાયકોની ભરતીની જવાબદારી શિક્ષણ સંઘને આપવામાં આવી છે. આ જવાબદારીમાં શિક્ષણ સંઘના હોદ્દેદારો અને સભ્યો મોટા પાયે ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે. ગણતરીના જ અને જેઓ પૈસા ખવડાવી શકે તેવા ઉમેદવારોને જ નોકરી આપવામાં આવી રહી છે. તેવા આક્ષેપો સાથે આગેવાને આ નિર્ણય રદ કરવાની માંગણી કરી હતી. જ્યારે ટાટ પરીક્ષામાં પાસ થયેલા ગરીબ ઉમેદવારોને આ નિર્ણયથી વંચિત રહી જાય તેવી પણ આશંકા વ્યક્ત કરી હતી. જ્યારે સરકાર દ્વારા કરેલા નિર્ણયને કારણે ભ્રષ્ટાચારને પણ વધુ વ્યાપ મળશે તેથી રાજ્ય સરકારે આ નિર્ણય રદ કરવો જોઈએ.

ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવાની સત્તા સંચાલકોને ના મળવી જોઈએ: ટાટ ઉમેદવાર

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2019માં જાહેર પરીક્ષામાં કુલ ૪૦ હજાર કે તેથી વધુ વિદ્યાર્થીઓ ટાટ પરીક્ષામાં પાસ થયા છે, ત્યારે હવે આ ઉમેદવારોને શિક્ષણ સહાયક તરીકેની નિંમણૂક માટેની તમામ સત્તા રાજ્ય સરકારે શિક્ષણ સંઘને આપી હોવાથી અંદરો અંદરના વ્યક્તિઓને નોકરી આપવામાં આવશે તેવી શંકા વ્યક્ત કરી હતી.

આ બાબતે ટાટ ઉમેદવારના આગેવાન શિવરામ મોદીએ જણાવ્યું હતું કે, રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષક સહાયકોની ભરતીની જવાબદારી શિક્ષણ સંઘને આપવામાં આવી છે. આ જવાબદારીમાં શિક્ષણ સંઘના હોદ્દેદારો અને સભ્યો મોટા પાયે ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે. ગણતરીના જ અને જેઓ પૈસા ખવડાવી શકે તેવા ઉમેદવારોને જ નોકરી આપવામાં આવી રહી છે. તેવા આક્ષેપો સાથે આગેવાને આ નિર્ણય રદ કરવાની માંગણી કરી હતી. જ્યારે ટાટ પરીક્ષામાં પાસ થયેલા ગરીબ ઉમેદવારોને આ નિર્ણયથી વંચિત રહી જાય તેવી પણ આશંકા વ્યક્ત કરી હતી. જ્યારે સરકાર દ્વારા કરેલા નિર્ણયને કારણે ભ્રષ્ટાચારને પણ વધુ વ્યાપ મળશે તેથી રાજ્ય સરકારે આ નિર્ણય રદ કરવો જોઈએ.

ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભરતી કરવાની સત્તા સંચાલકોને ના મળવી જોઈએ: ટાટ ઉમેદવાર

ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2019માં જાહેર પરીક્ષામાં કુલ ૪૦ હજાર કે તેથી વધુ વિદ્યાર્થીઓ ટાટ પરીક્ષામાં પાસ થયા છે, ત્યારે હવે આ ઉમેદવારોને શિક્ષણ સહાયક તરીકેની નિંમણૂક માટેની તમામ સત્તા રાજ્ય સરકારે શિક્ષણ સંઘને આપી હોવાથી અંદરો અંદરના વ્યક્તિઓને નોકરી આપવામાં આવશે તેવી શંકા વ્યક્ત કરી હતી.

Intro:રાજ્યમાં શિક્ષણ સહાયકોની ભરતી માટેની જવાબદારી શિક્ષણસંઘને આપવામાં આવી છે. શિક્ષકોની ભરતી માટે સંઘ ને જવાબદારી માલ્ટા ની સાથે જ ટાટ ઉમેદવારો આ નિર્ણયનો વિરોધ લાર્યો હતો. સાથે જ આજે જૂની સચિવાલય ખાતે આવેલ શિક્ષણ બોર્ડના અધિકારીને આવેદનપત્ર આપીને નીર્ણય રદ કરવાની અરજી કરી હતી. Body:આ બાબતે ટાટ ઉમેદવાર ના આગેવાન શિવરામ મોદીએ જણાવ્યું હતું કે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા શિક્ષક સહાયકોની ભરતી ની જવાબદારી શિક્ષણ સંઘને આપવામાં આવી છે આ જવાબદારી માં શિક્ષણ સંઘના હોદ્દેદારો અને સભ્યો મોટા પાયે ભ્રષ્ટાચાર આદરી રહ્યા છે અને અમુક ગણતરીના જ અને જેઓ પૈસા ખવડાવી શકે તેવા ઉમેદવારોને જ નોકરી આપવામાં આવી રહી છે તેવા આક્ષેપો સાથે મોદીએ આ નિર્ણય રદ કરવાની માંગણી કરી હતી જ્યારે ટાટ પરીક્ષા માં પાસ થયેલા ગરીબ ઉમેદવારોને આ નિર્ણયથી વંચિત રહી જાય તેવી પણ આશંકા વ્યક્ત કરી હતી જ્યારે સરકાર દ્વારા કરેલા નિર્ણયને કારણે ભ્રષ્ટાચાર ને પણ વધુ વ્યાપ મળશે તેથી રાજ્ય સરકારે આ નિર્ણય રદ કરવો જોઈએ.

બાઈટ... શિવરામ મોદી ઉમેદવાર Conclusion:ઉલ્લેખનીય છે કે જાન્યુઆરી 2019 માં જાહેર પરીક્ષામાં કુલ ૪૦ હજાર કે તેથી વધુ વિદ્યાર્થીઓ ટાટ પરીક્ષા માં પાસ થયા છે ત્યારે હવે આ ઉમેદવારોને શિક્ષણ સહાયક તરીકેની નિમણૂક માટેની તમામ સત્તા રાજ્ય સરકારે શિક્ષણ સંઘને આપી હોવાથી અંદરો અંદરના વ્યક્તિઓને નોકરી આપવામાં આવશે તેવી શંકા વ્યક્ત કરી હતી.


ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.