અમદાવાદ: મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા આ તુલસી રોપાના વિતરણ કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખુલ્લો મૂકાશે. જેમાં અમદાવાદ શહેરના મેયર બીજલ પટેલ અને રાજ્યના મહેસૂલપ્રધાન કૌશિકભાઈ પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
![વિશ્વ પર્યાવરણ દિવસ : પાંચ લાખ તુલસી છોડનું વિતરણ કરાશે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/7476983_environment_7207084.jpg)
અમદાવાદ: મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા આ તુલસી રોપાના વિતરણ કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખુલ્લો મૂકાશે. જેમાં અમદાવાદ શહેરના મેયર બીજલ પટેલ અને રાજ્યના મહેસૂલપ્રધાન કૌશિકભાઈ પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.
અમદાવાદ: મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા આ તુલસી રોપાના વિતરણ કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ખુલ્લો મૂકાશે. જેમાં અમદાવાદ શહેરના મેયર બીજલ પટેલ અને રાજ્યના મહેસૂલપ્રધાન કૌશિકભાઈ પટેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.