ETV Bharat / city

'મહા' વાવાઝોડાના પગલે અમદાવાદ સજ્જ: વિજય નેહરા - latest news of maha cyclone

અમદાવાદ: 'મહા' વાવાઝોડું સામાન્ય ચક્રવાતમાં પરિવર્તિત થઈને ડીપ ડિપ્રેશન તરીકે તબદીલ થશે. જેને લઇને અમદાવાદમાં ભારે વરસાદી થવાની શક્યતા છે. તેવામાં અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ વરસાદ સામે લડવા માટે તૈયારી દર્શાવી છે.

'મહા' વાવાઝોડાના પગલે અમદાવાદ સજ્જ
author img

By

Published : Nov 6, 2019, 6:30 PM IST

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું 'મહા' વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું હતું અને હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું કે, 7 નવેમ્બર સુઘી વાવાઝોડું સામાન્ય ચક્રવાતમાં પરિવર્તિત થઈને ડીપ ડિપ્રેશન તરીકે તબદીલ થશે. પરંતુ, વાવાઝોડાના પગલે અનેક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. જેને લઇને અમદાવાદમાં પવન ફુંકાયા પછીના નુકસાનીને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સજ્જ બન્યું છે.

'મહા' વાવાઝોડાને લઇને અમદાવાદ સજ્જ

મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાના જણાવ્યાં અનુસાર, બુધવાર રાત્રીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખડે પગે રહેશે અને પવન ફુંકાવાની ઘટનામાં કોઈ પણ ઝાડ ધરાશાયી થશે તો તેનો નિકાલ 24 કલાકમાં કરવામાં આવશે. આ ઉપરાંત કોઈ બેનર કે હોર્ડિંગ પડવાની માહિતી મળશે તો તેને તાત્કાલીક ખસેડી લેવામાં આવશે. જેથી રાહદારીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું 'મહા' વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું હતું અને હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવ્યું કે, 7 નવેમ્બર સુઘી વાવાઝોડું સામાન્ય ચક્રવાતમાં પરિવર્તિત થઈને ડીપ ડિપ્રેશન તરીકે તબદીલ થશે. પરંતુ, વાવાઝોડાના પગલે અનેક વિસ્તારોમાં વરસાદ થવાની સંભાવના છે. જેને લઇને અમદાવાદમાં પવન ફુંકાયા પછીના નુકસાનીને પહોંચી વળવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સજ્જ બન્યું છે.

'મહા' વાવાઝોડાને લઇને અમદાવાદ સજ્જ

મ્યુનિસિપલ કમિશ્નર વિજય નેહરાના જણાવ્યાં અનુસાર, બુધવાર રાત્રીથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખડે પગે રહેશે અને પવન ફુંકાવાની ઘટનામાં કોઈ પણ ઝાડ ધરાશાયી થશે તો તેનો નિકાલ 24 કલાકમાં કરવામાં આવશે. આ ઉપરાંત કોઈ બેનર કે હોર્ડિંગ પડવાની માહિતી મળશે તો તેને તાત્કાલીક ખસેડી લેવામાં આવશે. જેથી રાહદારીઓને મુશ્કેલીનો સામનો ન કરવો પડે.

Intro:અમદાવાદ

બાઈટ: વિજય નેહરા(મ્યુનિસિપલ કમિશ્નર)

અરબી સમુદ્રમાં ઉદ્ભવેલું મહા વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે આ બાજુ નબળું પડી રહ્યું છે અને પરિણામ રૂપે 7 નવેમ્બર ની સવાર સુધીમાં વાવાઝોડું સામાન્ય ચક્રવાતમાં પરિવર્તિત થઈને ડીપ ડિપ્રેશન તરીકે તબદીલ થશે અને આ બાબતથી ગુજરાતીઓએ હાશકારો અનુભવ્યો છે ક્યારે કહેવામાં આવી રહ્યું છે કે આ વાવાઝોડાના પગલે અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવના છે ત્યારે અમદાવાદમાં પણ પવન ફુંકાયા પછી જે નુકસાન થશે તેની ભરપાઈ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સજ્જ બન્યું છે.


Body:મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરા ના જણાવ્યા પ્રમાણે આજ રાતથી જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખડે પગે રહેશે અને જો પવન ફુંકાવાની ઘટનામાં કોઈ પણ ઝાડ કોઈપણ જગ્યાએ ધરાશાયી થશે તો તેનો નિકાલ ૨૪ કલાકમાં જ આવી જશે તેમ જ કોઈ બેનર કે હોર્ડિંગ પડવાની જો કોઈ માહિતી મળશે તો તેને પણ તરત જ ખસેડી લેવામાં આવશે જેથી રાહદારીઓને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે નહીં.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.