અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સરકારને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ દ્વારા અગાઉથી કોરોના વાયરસ મામલે ચેતવવામાં આવ્યાં હતાં પરંતુ તે વાતને સરકારે ધ્યાને ન લીધી અને વિદેશથી આવેલા લોકોના કારણે આજે દેશભરમાં કોરોના વાયરસ ફાટી નીકળ્યો છે અને સરકારની બેદરકારીનું પરિણામ સમગ્ર દેશે ભોગવવું પડી રહ્યું છે..
સરકારની લાપરવાહીનું પરિણામ દેશ ભોગવી રહ્યો છેઃ કોંગ્રેસ - અમિત ચાવડા
કોરોના વાયરસનો કહેર સમગ્ર ભારતભરમાં છે ત્યારે આ મામલે કોંગ્રેસે સરકાર પર આક્ષેઓ કર્યા છે કે કોંગ્રેસ દ્વારા સરકારને અગાઉથી જ ચેતવવામાં આવ્યાં હતાં પરંતુ કોઈ પગલાં ન લેતાં સમગ્ર દેશે આજે પરિણામ ભોગવવુ પડે છે. સરકારે હવે ધ્યાન આપી સમસ્યા અંગે વિચારવું જોઈએ.
![સરકારની લાપરવાહીનું પરિણામ દેશ ભોગવી રહ્યો છેઃ કોંગ્રેસ સરકારની લાપરવાહીનું પરિણામ દેશ ભોગવી રહ્યો છેઃ કોંગ્રેસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6645817-thumbnail-3x2-congress-7204015.jpg?imwidth=3840)
સરકારની લાપરવાહીનું પરિણામ દેશ ભોગવી રહ્યો છેઃ કોંગ્રેસ
અમદાવાદઃ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સરકારને રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ દ્વારા અગાઉથી કોરોના વાયરસ મામલે ચેતવવામાં આવ્યાં હતાં પરંતુ તે વાતને સરકારે ધ્યાને ન લીધી અને વિદેશથી આવેલા લોકોના કારણે આજે દેશભરમાં કોરોના વાયરસ ફાટી નીકળ્યો છે અને સરકારની બેદરકારીનું પરિણામ સમગ્ર દેશે ભોગવવું પડી રહ્યું છે..
સરકારની લાપરવાહીનું પરિણામ દેશ ભોગવી રહ્યો છેઃ કોંગ્રેસ
સરકારની લાપરવાહીનું પરિણામ દેશ ભોગવી રહ્યો છેઃ કોંગ્રેસ