ETV Bharat / city

700 વર્ષ જૂનું સ્વયંભુ શિવલીંગ, જેને ભૂલથી ઘા વાગતા લોહી નીકળ્યું - Ahmedabad District Story

લાપેશ્વર નામના રાજા દ્નારા સ્થાપિત કરવામાં આવેલ લાપેશ્વર મહાદેવ શ્રાવણ માસ ભક્તોના (Shravan Maas 2022) ધોડાપુર જોવા મળી રહ્યું છે. શ્રાવણ માસમાં મોટી સંખ્યા લોકો ભગવાન ભોળેનાથની (Shiv Temple in Gujarat) પૂજા કરવામાં આવી રહ્યા છે. ભગવાન ભોળેનાથને બિલ્લીપત્ર તેમજ દુધના અભિષેક દ્નારા ભગવાનની પુજા કરી રહ્યા છે.

700 વર્ષ જૂનું સ્વયંભુ શિવલીંગ, જેને ભૂલથી ઘા વાગતા લોહી નીકળ્યું
700 વર્ષ જૂનું સ્વયંભુ શિવલીંગ, જેને ભૂલથી ઘા વાગતા લોહી નીકળ્યું
author img

By

Published : Aug 8, 2022, 7:15 AM IST

Updated : Aug 8, 2022, 7:29 AM IST

વિરોચચનગરઃ અમદાવાદ જિલ્લાના વિરોચનનગર ગામે લાપેશ્નર નામના રાજા દ્નારા આશરે ઇ.સ પૂર્વ 724માં એક ગાયના દુધની ધાર થતા તે જગ્યા પર ખોદકામ કરતા જમીનમાંથી આ ભગવાન ભોળેનાથનું શિવલીંગ જમીનમાંથી (Shiv Temple in Gujarat) મળી આવ્યું હતુ. તે સમયે લાપેશ્રર (Lapeshwar Mahadev Temple) નામના રાજા દ્નારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજના સમયમાં ગામના તેમજ આજુબાજુ ગામના લોકો માટે પણ આસ્થાન કેન્દ્ર બની ગયું છે.

700 વર્ષ જૂનું સ્વયંભુ શિવલીંગ, જેને ભૂલથી ઘા વાગતા લોહી નીકળ્યું

આ પણ વાંચો: અંબાજીથી નડાબેટ સુધી તિરંગા યાત્રાનું કરાયું આયોજન

આવી હતી વાત: મંદિરના પુજારી અજીતભાઇ Etv Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ ઇ.સ પુર્વે 724માં હાલમાં જે ગામ છે. એ સમયે ત્યાં જંગલ વિસ્તાર હતો. તે સમયે બાજુના નદાણ ગામનો ગોવાળ ગાય ચરાવવા આવતો હતો. તે સમયે એક ગાય વખડીના ઝાડ આવીને આ જગ્યા પર ઉભી રહેતી હતી. તે સમયે ગાયના આચણમાંથી ગાયના દુધ ધારા આપમેળે થતી હતી. જેના લઇ ગોવાળ તેમજ અન્ય લોકો માટે કુતુહલ સર્જાયું હતું. રાજા અને પંડિતો દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું.જે વખડીના ઝાડ નીચે શિવલીંગ નિકળ્યું હતું.તે ઝાડ હાલમાં પણ જોવા મળી આવે છે.

700 વર્ષ જૂનું સ્વયંભુ શિવલીંગ, જેને ભૂલથી ઘા વાગતા લોહી નીકળ્યું
લીંગમાંથી લોહી નીકળ્યું: જ્યારે ગાયના દુધની ધાર થઇ ત્યારે અહિંયા તે જમીન પર ખોદકામ કરવામાં આવ્યું હતું. તે સમયે ખોદકામ દરમિયાન હથિયારનો ઘા આ લીંગ પર વાગતા લોહીના ધાર થઇ હતી. આજ પણ તે શિવલીંગ પર તે ઘા જોવા મળી આવે છે. તે ઘા ને અનેકવાર દુર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પણ થઇ શકતો નથી. આ સાથે સાથે આ સ્વયંભુ લાપેશ્નર મહાદેવ તરીકે હોવાથી આજુબાજુના ગામના લોકો વિધી પૂજા કરાવવા માટે પણ અહિંયા આવે છે.

આ પણ વાંચો: ગાયો માટે આયુર્વેદિક લાડુ, લમ્પીગ્રસ્તને આપવામાં આવી રહી છે સ્પેશિયલ ટ્રીટમેન્ટ

શિવપુરાણમાં ઉલ્લેખ: સ્થાનિક મહારાજ દિલીપભાઇએ જણાવ્યું હતુ કે મહાદેવના મંદિરમાં માટીના પાર્થેશ્વર બનાવવાનું ખુબ જ મહત્વ છે. આપણા વેદ,પુરાણો કે શિવ પુરાણમાં પણ પાર્થેશ્વર વિશે વાત કરવામાં આવી છે. શિવપુરાણમાં પણ કહેવામાં આવ્યું છે. કે માટીના શિવલીંગ બનાવવાથી કરોડો પાપ નાશ પામે છે. શરીરમાં નવી ઉર્જાનો સંચય થાય છે. જેથી શ્રાવણ માસમાં માટીના શિવલીંગ એટલે કે પાર્થેશ્વર બનાવવાનું અનેરુ મહત્વ છે.

વિરોચચનગરઃ અમદાવાદ જિલ્લાના વિરોચનનગર ગામે લાપેશ્નર નામના રાજા દ્નારા આશરે ઇ.સ પૂર્વ 724માં એક ગાયના દુધની ધાર થતા તે જગ્યા પર ખોદકામ કરતા જમીનમાંથી આ ભગવાન ભોળેનાથનું શિવલીંગ જમીનમાંથી (Shiv Temple in Gujarat) મળી આવ્યું હતુ. તે સમયે લાપેશ્રર (Lapeshwar Mahadev Temple) નામના રાજા દ્નારા આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આજના સમયમાં ગામના તેમજ આજુબાજુ ગામના લોકો માટે પણ આસ્થાન કેન્દ્ર બની ગયું છે.

700 વર્ષ જૂનું સ્વયંભુ શિવલીંગ, જેને ભૂલથી ઘા વાગતા લોહી નીકળ્યું

આ પણ વાંચો: અંબાજીથી નડાબેટ સુધી તિરંગા યાત્રાનું કરાયું આયોજન

આવી હતી વાત: મંદિરના પુજારી અજીતભાઇ Etv Bharat સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ ઇ.સ પુર્વે 724માં હાલમાં જે ગામ છે. એ સમયે ત્યાં જંગલ વિસ્તાર હતો. તે સમયે બાજુના નદાણ ગામનો ગોવાળ ગાય ચરાવવા આવતો હતો. તે સમયે એક ગાય વખડીના ઝાડ આવીને આ જગ્યા પર ઉભી રહેતી હતી. તે સમયે ગાયના આચણમાંથી ગાયના દુધ ધારા આપમેળે થતી હતી. જેના લઇ ગોવાળ તેમજ અન્ય લોકો માટે કુતુહલ સર્જાયું હતું. રાજા અને પંડિતો દ્વારા ખોદકામ કરવામાં આવ્યું હતું.જે વખડીના ઝાડ નીચે શિવલીંગ નિકળ્યું હતું.તે ઝાડ હાલમાં પણ જોવા મળી આવે છે.

700 વર્ષ જૂનું સ્વયંભુ શિવલીંગ, જેને ભૂલથી ઘા વાગતા લોહી નીકળ્યું
લીંગમાંથી લોહી નીકળ્યું: જ્યારે ગાયના દુધની ધાર થઇ ત્યારે અહિંયા તે જમીન પર ખોદકામ કરવામાં આવ્યું હતું. તે સમયે ખોદકામ દરમિયાન હથિયારનો ઘા આ લીંગ પર વાગતા લોહીના ધાર થઇ હતી. આજ પણ તે શિવલીંગ પર તે ઘા જોવા મળી આવે છે. તે ઘા ને અનેકવાર દુર કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો પણ થઇ શકતો નથી. આ સાથે સાથે આ સ્વયંભુ લાપેશ્નર મહાદેવ તરીકે હોવાથી આજુબાજુના ગામના લોકો વિધી પૂજા કરાવવા માટે પણ અહિંયા આવે છે.

આ પણ વાંચો: ગાયો માટે આયુર્વેદિક લાડુ, લમ્પીગ્રસ્તને આપવામાં આવી રહી છે સ્પેશિયલ ટ્રીટમેન્ટ

શિવપુરાણમાં ઉલ્લેખ: સ્થાનિક મહારાજ દિલીપભાઇએ જણાવ્યું હતુ કે મહાદેવના મંદિરમાં માટીના પાર્થેશ્વર બનાવવાનું ખુબ જ મહત્વ છે. આપણા વેદ,પુરાણો કે શિવ પુરાણમાં પણ પાર્થેશ્વર વિશે વાત કરવામાં આવી છે. શિવપુરાણમાં પણ કહેવામાં આવ્યું છે. કે માટીના શિવલીંગ બનાવવાથી કરોડો પાપ નાશ પામે છે. શરીરમાં નવી ઉર્જાનો સંચય થાય છે. જેથી શ્રાવણ માસમાં માટીના શિવલીંગ એટલે કે પાર્થેશ્વર બનાવવાનું અનેરુ મહત્વ છે.

Last Updated : Aug 8, 2022, 7:29 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.