ETV Bharat / city

Murder Case In Ahmedabad : અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં બની મર્ડરની ઘટના

અમાવાદના (Murder Case In Ahmedabad) કુબેરનગર વિસ્તારમાં હત્યાનો બનાવ બન્યો છે. નજીવી સામાન્ય ઝઘડામાં 6 શખ્સોએ આધેડને મોતને ઘાટ ઉતારી ફરાર થઈ જતા ચકચાર મચી ગઈ હતી.

author img

By

Published : Jan 16, 2022, 10:51 AM IST

Murder Case In Ahmedabad : અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં બની મર્ડરની ઘટના
Murder Case In Ahmedabad : અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં બની મર્ડરની ઘટના

અમાવાદ: અમાવાદના (Murder Case In Ahmedabad) સરદારનગર પોલીસ સ્ટેશનના હદમાં કુબેરનગર વિસ્તારમાં આવેલ નેહરુ નગર ખાતે રહેતા અર્જુનભાઈ ધીરાજીભાઈ મારવાડીની હત્યા કરવામાં આવી છે. દુકાન મામલે થયેલી તકરારમાં 6 શખ્સોએ મારામારી આધેડને મોતને ઘાટ ઉતારી દીધો (middle aged man killed shop dispute in Ahmedabad) હતો.

ઝઘડો કરી મારા મારી કરી હતી

આ દુકાન અમે લેવાના છીએ તો તમે કેમ દુકાન ખુલી રાખી છે તેમ કહી શિવ રાજ વાધેલા, કમલેશ શિવ વાધેલા, વિષ્ણુ રાજા વાઘેલા, મહેશ લક્ષ્મણ વાઘેલા, દિલીપ લક્ષ્મણ વાઘેલા તેમજ અમરત લક્ષ્મણ વાઘેલાએ ઝઘડો કરી મારા મારી કરી (Quarreled and killed me) હતી.

ઈજાગ્રસ્ત અર્જુનભાઈ મારવાડી સરવાર પહેલા દમ તોડ્યો

જે ગંભીર રીતે ઈજાગ્રસ્ત અર્જુનભાઈ મારવાડી સરવાર પહેલા દમ તોડ્યો હતો.આ અંગેની જાણ થતા સરદારનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી. હાલ તમામ આરોપીઓ ફરાર છે.

મૃતકના પરિવારજનોએ પોલીસની કામગીરી પર સવાલ ઉભા કર્યા

મૃતકના પરિવારજનોએ પોલીસની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે. મૃતક પરિવારજનોનું કહેવું છે કે તમામ આરોપીઓ પોલીસની કસ્ટડીમાં છે, જ્યારે પોલીસ ફરિયાદમાં આરોપીઓ ફરાર બતાવવામાં આવ્યા છે.

અમદાવાદમાં પૈસાની લેતી દેતી મામલે ખૂની ખેલ ખેલાયો

અમદાવાદમાં પૈસાની લેતી દેતી મામલે ખૂની ખેલ ખેલાયો હતો. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં શખ્સને ઝડપી હત્યાનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:

Double Murder Case In Ahmedabad : અમદાવાદના સોલામાં વૃદ્ધ દંપતી હત્યા કેસમાં વધુ એક ફરાર આરોપીની ધરપકડ

Incident of robbery in Ahmedabad: વસ્ત્રાપુરમાં થયેલ લૂંટના આરોપી ગણતરીના દિવસોમાં ઝડપાયા

અમાવાદ: અમાવાદના (Murder Case In Ahmedabad) સરદારનગર પોલીસ સ્ટેશનના હદમાં કુબેરનગર વિસ્તારમાં આવેલ નેહરુ નગર ખાતે રહેતા અર્જુનભાઈ ધીરાજીભાઈ મારવાડીની હત્યા કરવામાં આવી છે. દુકાન મામલે થયેલી તકરારમાં 6 શખ્સોએ મારામારી આધેડને મોતને ઘાટ ઉતારી દીધો (middle aged man killed shop dispute in Ahmedabad) હતો.

ઝઘડો કરી મારા મારી કરી હતી

આ દુકાન અમે લેવાના છીએ તો તમે કેમ દુકાન ખુલી રાખી છે તેમ કહી શિવ રાજ વાધેલા, કમલેશ શિવ વાધેલા, વિષ્ણુ રાજા વાઘેલા, મહેશ લક્ષ્મણ વાઘેલા, દિલીપ લક્ષ્મણ વાઘેલા તેમજ અમરત લક્ષ્મણ વાઘેલાએ ઝઘડો કરી મારા મારી કરી (Quarreled and killed me) હતી.

ઈજાગ્રસ્ત અર્જુનભાઈ મારવાડી સરવાર પહેલા દમ તોડ્યો

જે ગંભીર રીતે ઈજાગ્રસ્ત અર્જુનભાઈ મારવાડી સરવાર પહેલા દમ તોડ્યો હતો.આ અંગેની જાણ થતા સરદારનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જઈ તપાસ હાથ ધરી હતી. હાલ તમામ આરોપીઓ ફરાર છે.

મૃતકના પરિવારજનોએ પોલીસની કામગીરી પર સવાલ ઉભા કર્યા

મૃતકના પરિવારજનોએ પોલીસની કામગીરી પર સવાલ ઉભા કર્યા છે. મૃતક પરિવારજનોનું કહેવું છે કે તમામ આરોપીઓ પોલીસની કસ્ટડીમાં છે, જ્યારે પોલીસ ફરિયાદમાં આરોપીઓ ફરાર બતાવવામાં આવ્યા છે.

અમદાવાદમાં પૈસાની લેતી દેતી મામલે ખૂની ખેલ ખેલાયો

અમદાવાદમાં પૈસાની લેતી દેતી મામલે ખૂની ખેલ ખેલાયો હતો. ત્યારે પોલીસે ગણતરીના કલાકોમાં શખ્સને ઝડપી હત્યાનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

આ પણ વાંચો:

Double Murder Case In Ahmedabad : અમદાવાદના સોલામાં વૃદ્ધ દંપતી હત્યા કેસમાં વધુ એક ફરાર આરોપીની ધરપકડ

Incident of robbery in Ahmedabad: વસ્ત્રાપુરમાં થયેલ લૂંટના આરોપી ગણતરીના દિવસોમાં ઝડપાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.