ETV Bharat / city

પાક વીમાની નીતિમાં ફેરફાર કે સુધારા માટે ખેડૂતો કેન્દ્ર સરકારને રજૂઆત કરે - હાઇકોર્ટ

author img

By

Published : Apr 9, 2019, 9:00 PM IST

અમદાવાદઃ કેન્દ્ર સરકાર પાક વીમા હેઠળ ખેડૂતો પાસેથી અબજો રૂપિયાનો પ્રીમિયમ વસૂલ કર્યા બાદ વળતર ચૂકવતી વખતે અનેક વાંધા રજૂ કરાતા હોવાથી હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ મામલે કોર્ટે કહ્યું હતું કે, જે ભલામણ આપવામાં આવી છે, તેમાં જેટલું બને તેટલું જલ્દી વિચારણા કરી, ઉપરી રજુઆત કરી નવુ એમેન્ડમેન્ટ અથવા તો મોડિફિકેશન કરવામાં આવે.

સ્પોટ ફોટો

ભારતીય કિસાન સંઘ દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરાયેલી પીટીશનમાં રજુઆત કરવામાં આવી હતી કે, અત્યાર સુધીમાં સરકારે 25 થી 26 અબજ સુધીનું પ્રીમીયમ ખેડુતો પાસેથી લઈને સામે તેમને યોગ્ય વળતર ચુકવ્યું નથી. ખેડુતો ક્લેમ કરે ત્યારે વાંધાઓ દર્શાવી તેમને ભગાડી દેવામાં આવે છે, જેથી ખેડુતોએ હાઈકોર્ટમાં રીટ કરી રજુઆત કરી છે.

ભારતીય કિસાન સંઘ દ્વારા કરાયેલી ભલામણમાં મુખ્યત્વે તેવી રજુઆત કરાઈ છે કે, ભારતીય કિસાન સંઘ તરફથી જે પણ ખેડુતો પ્રીમીયમ લે છે તેને પ્રીમીયમની પહોંચ અવશ્ય આપવી. નોટીફાઈડ એરીયા અને નોટીફાઈજ ક્રોપ દુર કરવા ખાનગી કંપનીઓને દુર કરી સરકારી કંપની દ્વારા જ પ્રીમીયમની ચુકવણી કરવામા આવે. કેટલીક પોલીસીમાં સ્ટેટ ગવર્મેન્ટ ખેડુતો માટે રજૂઆતો નથી કરી શકતી, તેથી તેમાં સ્ટેટ ગવર્મેન્ટને પણ મંજૂરી આપવામાં આવે.

જ્યારે ક્રોપ કટીંગ કરવામાં આવે ત્યારે ખેડુતોને સરપંચને, તલાટીને અથવા તો સર્કલ ઓફિસરને હાજર રાખવા અને તેમને ક્રોપ કટીંગ ઈન્સપેક્શનનો લેટર પણ આપવો તેવી રજૂઆત ભારતીય કિસાન સંઘ તરફથી થઈ હતી. આ તમામ રજૂઆતોનું ડાયરેક્શન ગુજરાત હાઈકોર્ટે નવી દિલ્હી કૃષિ ભવન ખાતે મુદ્દાઓ મોકલવા ડાયરેક્શન આપ્યા છે.

ભારતીય કિસાન સંઘ દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરાયેલી પીટીશનમાં રજુઆત કરવામાં આવી હતી કે, અત્યાર સુધીમાં સરકારે 25 થી 26 અબજ સુધીનું પ્રીમીયમ ખેડુતો પાસેથી લઈને સામે તેમને યોગ્ય વળતર ચુકવ્યું નથી. ખેડુતો ક્લેમ કરે ત્યારે વાંધાઓ દર્શાવી તેમને ભગાડી દેવામાં આવે છે, જેથી ખેડુતોએ હાઈકોર્ટમાં રીટ કરી રજુઆત કરી છે.

ભારતીય કિસાન સંઘ દ્વારા કરાયેલી ભલામણમાં મુખ્યત્વે તેવી રજુઆત કરાઈ છે કે, ભારતીય કિસાન સંઘ તરફથી જે પણ ખેડુતો પ્રીમીયમ લે છે તેને પ્રીમીયમની પહોંચ અવશ્ય આપવી. નોટીફાઈડ એરીયા અને નોટીફાઈજ ક્રોપ દુર કરવા ખાનગી કંપનીઓને દુર કરી સરકારી કંપની દ્વારા જ પ્રીમીયમની ચુકવણી કરવામા આવે. કેટલીક પોલીસીમાં સ્ટેટ ગવર્મેન્ટ ખેડુતો માટે રજૂઆતો નથી કરી શકતી, તેથી તેમાં સ્ટેટ ગવર્મેન્ટને પણ મંજૂરી આપવામાં આવે.

જ્યારે ક્રોપ કટીંગ કરવામાં આવે ત્યારે ખેડુતોને સરપંચને, તલાટીને અથવા તો સર્કલ ઓફિસરને હાજર રાખવા અને તેમને ક્રોપ કટીંગ ઈન્સપેક્શનનો લેટર પણ આપવો તેવી રજૂઆત ભારતીય કિસાન સંઘ તરફથી થઈ હતી. આ તમામ રજૂઆતોનું ડાયરેક્શન ગુજરાત હાઈકોર્ટે નવી દિલ્હી કૃષિ ભવન ખાતે મુદ્દાઓ મોકલવા ડાયરેક્શન આપ્યા છે.

R_GJ_AHD_11_09_APRIL_2019_KHEDUT_PAAK_VIMA_HC_PHOTO STORY_AAQUIB CHHIPA_AHMD

(નોંધ- આ હેડલાઈન લેવી)

હેડિંગ - પાક વીમાની નીતિમાં ફેરફાર કે સુધારા માટે ખેડૂતો કેન્દ્ર સરકારને રજૂઆત કરે - હાઇકોર્ટ


કેન્દ્ર સરકાર પાક વીમા હેઠળ ખેડૂતો પાસેથી અબજો રૂપિયાનો પ્રીમિયમ વસૂલ કર્યા બાદ વળતર ચૂકવતી વખતે અનેક વાંધા રજૂ કરાતા હોવાથી હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી જે મામલે કોર્ટે  કહ્યુ છે કે જે ભલામણ આપવામાં આવ્યા છે તેમાં જેટલુ બને તેટલુ જલ્દી વિચારણા કરી, ઉપરી રજુઆત કરી નવુ એમેનમેન્ટ અથવા તો મોડીફીકેશન કરવામા આવે.. 

ભારતીય કિસાન સંધ દ્વારા હાઇકોર્ટમાં દાખલ કરાયેલી પીટીશનમાં રજુઆત કરવામાં આવી કે હાલ સુધીમાં સરકારે  25 થી 26 અબજ સુધીનુ પ્રીમીયમ ખેડુતો પાસેથી લઈને સામે તેમને યોગ્ય વળતર ચુકવાતુ નથી.. ખેડુતો ક્લેમ કરે ત્યારે વાંધાઓ દર્શાવી તેમને ભગાડી દેવામા આવે છે જેથી ખેડુતોએ હાઈકોર્ટમાં રીટ કરી એવી  રજુઆત કરી છે.. 


ભરતીય કિસાન સંઘ દ્વારા કરાયેલી ભલામણમાં મુખ્યત્વે એવી રજુઆત કરાઈ છે કે ભારતીય કિસાન સંઘ તરફથી જે પણ ખેડુતો પ્રીમીયમ લે છે તેને પ્રીમીયમની પહોચ અવ્શય આપવી. નોટીફાઈડ એરીયા અને નોટીફાઈજ ક્રોપ દુર કરવા. ખાનગી કંપનીઓને દુર કરી સરકારી કંપની દ્વારા જ પ્રીમીયમની ચુકવણી કરવામા આવે.. કેટલીક પોલીસીમાં સ્ટેટ ગવર્મેન્ટ  ખેડુતો માટે રજુઆતો નથી કરી શકતી તેથી તેમાં સ્ટેટ ગવર્મેન્ટને પણ એલાઉ કરવામા આવે. જ્યારે ક્રોપ કરવામા આવે ત્યારે ખેડુતોને સરપંચને  તળાટીને અથવા તો સરકલ ઓફીસરોને હાજર રાખવા અને તેમને ક્રોપ કટીંગ ઈન્સપેક્શનનો લેટર પણ આપવો તેવી રજુઆત ભારતીય કીસાન સંઘ તરફથી થઈ હતી તે તમામ રજુઆતોનુ ડાયરેક્શન ગુજરાત હાઈકોર્ટે ન્યુ દિલ્હી કૃષી ભવન ખાતે સજેશનો મોકલવા ડાયરેક્શન આપ્યા છે.  
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.