મહા નામનું વાવાઝોડું હાલ ગુજરાત તરફ તીવ્ર ગતિથી આગળ વધી રહ્યું છે. હાલ "મહા" વાવાઝોડું વેરાવળથી 720 કિલો મીટર દૂર છે. જ્યારે દિવથી 770 કિલો મીટર દૂર છે. બીજી તરફ પોરબંદરથી 670 કિલો મીટર દૂર છે. જે પ્રમાણે વાવાઝોડું ગુજરાત તરફ રિકર્વ ગતિ શરૂ કરી રહ્યું છે.
ગુજરાતના દરિયાઈ તટ વિસ્તારમાં તેની મહદ અંશે અસર જોવા મળશે. જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન ફૂંકાવાની સાથે ભારેથી વરસાદ પડવાની આગાહી છે.ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષ ધરાશાયી થાય અથવા તો બિલ્ડીંગ કોલરની આપત્તિના સમયે પહોંચી વળવા હાઇડ્રોલિક પાવર ટ્યુબની પણ વ્યવસ્થા કરી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે