ETV Bharat / city

Gujarat BJP Delegation in Delhi : કેજરીવાલને ભીડવવા કરી આવી તૈયારી, ગુજરાત ભાજપના નેતાઓ પહોંચ્યાં દિલ્હી

author img

By

Published : Jun 28, 2022, 5:25 PM IST

દિલ્હી પંજાબમાં સરકાર બનાવનાર આમ આદમી પાર્ટી ગુજરાતમાં પૂરી તાકાત સાથે ચૂંટણી લડવાની તૈયારી કરી રહી છે. આમ આદમી પાર્ટીનું વિકાસ મોડલ જોવા ગુજરાત ભાજપનું પ્રતિનિધિમંડળ દિલ્હીમાં (Gujarat BJP Delegation in Delhi) પહોંચી રહ્યું છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર જે રીતે તેના શિક્ષણ, આરોગ્યક્ષેત્રે શ્રેષ્ઠ કામ કરવાનો દાવો કરે છે તે પારખવા (Gujarat BJP will investigate Kejriwal model ) ગુજરાત ભાજપના નેતાઓ ગયાં છે.

change Thumbnail- Gujarat BJP Delegation in Delhi : કેજરીવાલને ભીડવવા કરી આવી તૈયારી, ગુજરાત ભાજપના નેતાઓ પહોંચ્યાં દિલ્હી
change Thumbnail- Gujarat BJP Delegation in Delhi : કેજરીવાલને ભીડવવા કરી આવી તૈયારી, ગુજરાત ભાજપના નેતાઓ પહોંચ્યાં દિલ્હી

નવી દિલ્હી/અમદાવાદ- ગુજરાત ભાજપનું 17 સભ્યોનું પ્રતિનિધિમંડળ બે દિવસીય પ્રવાસે દિલ્હી પહોંચી (Gujarat BJP Delegation in Delhi) રહ્યું છે. આ સમગ્ર પ્રવાસ દરમિયાન ગુજરાત ભાજપનું પ્રતિનિધિમંડળ રાજધાનીમાં કેજરીવાલ સરકાર દ્વારા કરવામાં આવેલા કામોની તપાસ (Gujarat BJP will investigate Kejriwal model ) કરશે. ગુજરાતનું ભાજપ પ્રતિનિધિમંડળ કેજરીવાલ સરકારની શાળાઓ, હોસ્પિટલો અને મહોલ્લા ક્લિનિકની વાસ્તવિકતા પારખશે અને તેનું સત્ય ગુજરાતની જનતા સમક્ષ રાખશે. ગુજરાત ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં દિલ્હી મોડલને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે અને હવે આ મોડલની સત્યતા જાણવા ભાજપનું એક પ્રતિનિધિમંડળ દિલ્હી આવી રહ્યું છે. જે દિલ્હી મોડલને ઉજાગર કરીને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કેજરીવાલનો મુકાબલો કરશે.

શિક્ષણ, આરોગ્યક્ષેત્રે શ્રેષ્ઠ કામના દાવા તપાસાશે -દિલ્હી અને પંજાબમાં સરકાર બન્યા બાદ ગુજરાતમાં પૂરી તાકાત સાથે ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલી આમ આદમી પાર્ટીનું વિકાસ મોડલ જોવા ગુજરાતના ભાજપના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ આજે દિલ્હી પહોંચી (Gujarat BJP Delegation in Delhi) રહ્યું છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર જે રીતે તેના શિક્ષણ, આરોગ્યક્ષેત્રે (BJP delegation visits Delhi hospitals) શ્રેષ્ઠ કામ કરવાનો દાવો કરે છે, તે રીતે ગુજરાતના ભાજપના નેતાઓ આ દાવાઓ જોવા અને સમજવા (Gujarat BJP will investigate Kejriwal model ) જશે.

આ પણ વાંચોઃ EXCLUSIVE: કેજરીવાલ સરકારનો 50 લાખ માસ્ક વહેંચવાનો દાવો ખોટો, RTIમાં થયો ખુલાસો

કેજરીવાલ સરકારની વાસ્તવિકતા પારખશે - મહત્ત્વની વાત છે કે ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલે થોડા મહિના પહેલાંથી જ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ગુજરાતમાં સતત વધી રહેલા આમ આદમી પાર્ટીના પ્રભાવ અને જે પ્રશ્નો ઉભા કરવામાં આવી રહ્યા છે તે જોતાં ગુજરાત ભાજપના 17 નેતાઓનું એક મોટું પ્રતિનિધિમંડળ દિલ્હીમાં સત્યતા (Gujarat BJP will investigate Kejriwal model ) ચકાશશે. જેથી કરીને ગુજરાતની જનતા કેજરીવાલના વિકાસ મોડલ અંગે દિલ્હીમાં આંખે જોયેલી હકીકતો જાણી શકેે. દિલ્હી આવ્યા (Gujarat BJP Delegation in Delhi) બાદ ગુજરાત ભાજપનું 17 સભ્યોનું પ્રતિનિધિમંડળ પ્રદેશ ભાજપ કાર્યાલય પહોંચશે અને અહીંના નેતાઓને મળશે. જે પછી ગુજરાત ભાજપનું પ્રતિનિધિમંડળ નજફગઢ જશે, જ્યાં દરેક વ્યક્તિ દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર દ્વારા બનાવવામાં આવેલી શાળાઓ, (BJP delegation inspects Delhi schools ) હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સનું (BJP delegation visits Delhi hospitals) નિરીક્ષણ કરશે.

આ પણ વાંચો- EDએ દિલ્હી સરકારના પ્રધાન સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી, મની લોન્ડ્રિગનો કેસ ફાઈલ

AAPની પોલ ખોલવામાં આવશે - ગુજરાત ભાજપનું આ પ્રતિનિધિમંડળ દિલ્હી મોડલ જોવા અને ચકાસવા માટે રાજધાની દિલ્હીમાં પૂરા બે દિવસ (Gujarat BJP Delegation in Delhi) રોકાશે. જે બાદ ગુજરાતમાં 'દિલ્હી મોડલ'નો પ્રચાર કરી રહેલા કેજરીવાલ અને AAPની પોલ (Gujarat BJP will investigate Kejriwal model ) ખોલવામાં આવશે. દિલ્હી આવનાર ગુજરાત ભાજપના પ્રતિનિધિમંડળને કેજરીવાલ સરકારના દિલ્હી મોડલથી વાકેફ કરવાની જવાબદારી દિલ્હી ભાજપના રાજ્ય એકમના વરિષ્ઠ નેતાઓને સોંપવામાં આવી છે. જે ગુજરાત ભાજપના સમગ્ર પ્રતિનિધિ મંડળને દિલ્હી મોડલની વાસ્તવિકતાથી વાકેફ કરશે. ગુજરાત ભાજપના પ્રતિનિધિમંડળને એ પણ જણાવવામાં આવશે કે દિલ્હીમાં આ સમયે લોકો પાણી માટે તરસી રહ્યા છે. કારણ કે ઘણી જગ્યાએ દિલ્હી જલ બોર્ડનું પાણી નથી આવી રહ્યું. જ્યાં પાણી આવે છે ત્યાં પણ તે એટલું ગંદુ છે કે તે પીને લોકો બીમાર પડી રહ્યાં છે. આરોગ્ય અને શિક્ષણની પણ આવી જ જર્જરિત હાલત છે. તેમણે કહ્યું કે કેજરીવાલ સરકાર દ્વારા શિક્ષણ અને સ્વાસ્થ્યના નામે કરેલી લૂંટ મચાવી છે તેની સજા તેમના એક પ્રધાન ભોગવી રહ્યાં છે. જ્યારે શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયા પણ તપાસ એજન્સીઓના સ્કેનર હેઠળ છે.

આ પણ વાંચોઃ કેજરીવાલની ગુજરાતમાં એન્ટ્રી, રાજકીય ગતિવિધિ તેજ

આગામી સમયમાં ચૂંટણી - નોંધનીય છે કે રાજેન્દ્રનગર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની કારમી હાર બાદ દિલ્હીની અંદર રાજકીય ઘમાસાણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. દિલ્હી ભાજપ દ્વારા આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુદ્દે ઘેરવામાં આવી રહ્યાં છે. આગામી કેટલાક મહિનામાં દેશના અલગ-અલગ 4 રાજ્યો હિમાચલ પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, હરિયાણામાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપના ગઢ ગુજરાતમાં આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ દ્વારા પણ મજબૂત દાવેદારી બુલંદ કરવામાં આવી રહી છે.

નવી દિલ્હી/અમદાવાદ- ગુજરાત ભાજપનું 17 સભ્યોનું પ્રતિનિધિમંડળ બે દિવસીય પ્રવાસે દિલ્હી પહોંચી (Gujarat BJP Delegation in Delhi) રહ્યું છે. આ સમગ્ર પ્રવાસ દરમિયાન ગુજરાત ભાજપનું પ્રતિનિધિમંડળ રાજધાનીમાં કેજરીવાલ સરકાર દ્વારા કરવામાં આવેલા કામોની તપાસ (Gujarat BJP will investigate Kejriwal model ) કરશે. ગુજરાતનું ભાજપ પ્રતિનિધિમંડળ કેજરીવાલ સરકારની શાળાઓ, હોસ્પિટલો અને મહોલ્લા ક્લિનિકની વાસ્તવિકતા પારખશે અને તેનું સત્ય ગુજરાતની જનતા સમક્ષ રાખશે. ગુજરાત ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલ દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. જેમાં દિલ્હી મોડલને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવામાં આવી રહ્યું છે અને હવે આ મોડલની સત્યતા જાણવા ભાજપનું એક પ્રતિનિધિમંડળ દિલ્હી આવી રહ્યું છે. જે દિલ્હી મોડલને ઉજાગર કરીને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં કેજરીવાલનો મુકાબલો કરશે.

શિક્ષણ, આરોગ્યક્ષેત્રે શ્રેષ્ઠ કામના દાવા તપાસાશે -દિલ્હી અને પંજાબમાં સરકાર બન્યા બાદ ગુજરાતમાં પૂરી તાકાત સાથે ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલી આમ આદમી પાર્ટીનું વિકાસ મોડલ જોવા ગુજરાતના ભાજપના નેતાઓનું એક પ્રતિનિધિમંડળ આજે દિલ્હી પહોંચી (Gujarat BJP Delegation in Delhi) રહ્યું છે. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર જે રીતે તેના શિક્ષણ, આરોગ્યક્ષેત્રે (BJP delegation visits Delhi hospitals) શ્રેષ્ઠ કામ કરવાનો દાવો કરે છે, તે રીતે ગુજરાતના ભાજપના નેતાઓ આ દાવાઓ જોવા અને સમજવા (Gujarat BJP will investigate Kejriwal model ) જશે.

આ પણ વાંચોઃ EXCLUSIVE: કેજરીવાલ સરકારનો 50 લાખ માસ્ક વહેંચવાનો દાવો ખોટો, RTIમાં થયો ખુલાસો

કેજરીવાલ સરકારની વાસ્તવિકતા પારખશે - મહત્ત્વની વાત છે કે ભાજપનો ગઢ ગણાતા ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલે થોડા મહિના પહેલાંથી જ ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ગુજરાતમાં સતત વધી રહેલા આમ આદમી પાર્ટીના પ્રભાવ અને જે પ્રશ્નો ઉભા કરવામાં આવી રહ્યા છે તે જોતાં ગુજરાત ભાજપના 17 નેતાઓનું એક મોટું પ્રતિનિધિમંડળ દિલ્હીમાં સત્યતા (Gujarat BJP will investigate Kejriwal model ) ચકાશશે. જેથી કરીને ગુજરાતની જનતા કેજરીવાલના વિકાસ મોડલ અંગે દિલ્હીમાં આંખે જોયેલી હકીકતો જાણી શકેે. દિલ્હી આવ્યા (Gujarat BJP Delegation in Delhi) બાદ ગુજરાત ભાજપનું 17 સભ્યોનું પ્રતિનિધિમંડળ પ્રદેશ ભાજપ કાર્યાલય પહોંચશે અને અહીંના નેતાઓને મળશે. જે પછી ગુજરાત ભાજપનું પ્રતિનિધિમંડળ નજફગઢ જશે, જ્યાં દરેક વ્યક્તિ દિલ્હીની આમ આદમી પાર્ટી સરકાર દ્વારા બનાવવામાં આવેલી શાળાઓ, (BJP delegation inspects Delhi schools ) હોસ્પિટલો અને મોહલ્લા ક્લિનિક્સનું (BJP delegation visits Delhi hospitals) નિરીક્ષણ કરશે.

આ પણ વાંચો- EDએ દિલ્હી સરકારના પ્રધાન સત્યેન્દ્ર જૈનની ધરપકડ કરી, મની લોન્ડ્રિગનો કેસ ફાઈલ

AAPની પોલ ખોલવામાં આવશે - ગુજરાત ભાજપનું આ પ્રતિનિધિમંડળ દિલ્હી મોડલ જોવા અને ચકાસવા માટે રાજધાની દિલ્હીમાં પૂરા બે દિવસ (Gujarat BJP Delegation in Delhi) રોકાશે. જે બાદ ગુજરાતમાં 'દિલ્હી મોડલ'નો પ્રચાર કરી રહેલા કેજરીવાલ અને AAPની પોલ (Gujarat BJP will investigate Kejriwal model ) ખોલવામાં આવશે. દિલ્હી આવનાર ગુજરાત ભાજપના પ્રતિનિધિમંડળને કેજરીવાલ સરકારના દિલ્હી મોડલથી વાકેફ કરવાની જવાબદારી દિલ્હી ભાજપના રાજ્ય એકમના વરિષ્ઠ નેતાઓને સોંપવામાં આવી છે. જે ગુજરાત ભાજપના સમગ્ર પ્રતિનિધિ મંડળને દિલ્હી મોડલની વાસ્તવિકતાથી વાકેફ કરશે. ગુજરાત ભાજપના પ્રતિનિધિમંડળને એ પણ જણાવવામાં આવશે કે દિલ્હીમાં આ સમયે લોકો પાણી માટે તરસી રહ્યા છે. કારણ કે ઘણી જગ્યાએ દિલ્હી જલ બોર્ડનું પાણી નથી આવી રહ્યું. જ્યાં પાણી આવે છે ત્યાં પણ તે એટલું ગંદુ છે કે તે પીને લોકો બીમાર પડી રહ્યાં છે. આરોગ્ય અને શિક્ષણની પણ આવી જ જર્જરિત હાલત છે. તેમણે કહ્યું કે કેજરીવાલ સરકાર દ્વારા શિક્ષણ અને સ્વાસ્થ્યના નામે કરેલી લૂંટ મચાવી છે તેની સજા તેમના એક પ્રધાન ભોગવી રહ્યાં છે. જ્યારે શિક્ષણપ્રધાન મનીષ સિસોદિયા પણ તપાસ એજન્સીઓના સ્કેનર હેઠળ છે.

આ પણ વાંચોઃ કેજરીવાલની ગુજરાતમાં એન્ટ્રી, રાજકીય ગતિવિધિ તેજ

આગામી સમયમાં ચૂંટણી - નોંધનીય છે કે રાજેન્દ્રનગર વિધાનસભા પેટાચૂંટણીમાં ભાજપની કારમી હાર બાદ દિલ્હીની અંદર રાજકીય ઘમાસાણ અટકવાનું નામ નથી લઈ રહ્યું. દિલ્હી ભાજપ દ્વારા આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને દિલ્હીના મુદ્દે ઘેરવામાં આવી રહ્યાં છે. આગામી કેટલાક મહિનામાં દેશના અલગ-અલગ 4 રાજ્યો હિમાચલ પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન, હરિયાણામાં યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીએ પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કરી દીધો છે. ભાજપના ગઢ ગુજરાતમાં આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ દ્વારા પણ મજબૂત દાવેદારી બુલંદ કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.