ETV Bharat / city

અમદાવાદ ભાજપના કાઉન્સિલરે વેક્સિન ન લેવાના કર્યા મેસેજ - Gujarat News

સમગ્ર વિશ્વમાં અત્યારે કોરોનાનો હાહાકાર મચી ગયો છે, ત્યારે કોરોના સામેની જંગમાં વેક્સિન એ જ હાલ શસ્ત્ર છે. એટલું જ નહિ, પરંતુ દેશના વડાપ્રધાન સહિત નેતાઓ પણ વ્યક્ત કરવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે, ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા નિયુક્ત થયેલા હેલ્થ કમિટીના મહિલા સભ્ય અને ભાજપના સરસપુર વિસ્તારના કોર્પોરેટર દ્વારા સોશિયલ મીડિયા પર વેક્સિન લેવા અંગે ભાંગરો વાટ્યો છે.

News of BJP councilor
News of BJP councilor
author img

By

Published : Jun 1, 2021, 10:58 PM IST

  • ભાજપના કાઉન્સિલરે સોશિયલ મીડિયા પર વાટ્યો ભાંગરો
  • સરસપુરના કાઉન્સિલર મંજુલા ઠાકોરે વાટ્યો ભાંગરો
  • કોરોનાની વેક્સિન ન લેવાના મેસેજ કર્યા ફોરવર્ડ

અમદાવાદ: શહેરના સરસપુર વોર્ડના ભાજપના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર મંજુલા ઠાકોર whatsapp ગ્રુપમાં વેક્સિન લેશો તો બે વર્ષમાં મોત નિશ્ચિત છે એવું લખેલો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જોકે આ અંગે મંજુલાબેન સાથે વાત થતાં તેમણે આ મેસેજ નહીં કર્યો હોવાનું રટણ કર્યુ છે.

આ પણ વાંચો : અમદાવાદ જિલ્લાના દાણીલીમડામાં ઝઘડાનો બદલો લેવા કરાઈ યુવકની હત્યા

કોર્પોરેટરે વ્યસન ન લેવાને અંગે મેસેજ કર્યો

વેક્સિન અંગે જે મેસેજ વાયરલ થયો છે, તેમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે વ્યસન ન લેવાને અંગે મેસેજ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, વ્યક્તિને કોઈના લેશું કોરોનાની રસી લીધા પછી મોત નિશ્ચિત છે. કોરોના સૌથી મોટું ષડયંત્ર છે. આ પ્રકારના મેસેજ તેમના દ્વારા સોશિયલ મીડિયામાં ફરતો કરાયો છે. તંત્ર દ્વારા બે દિવસ પહેલા જ કોર્પોરેશનની હેલ્થ કમિટીના સભ્ય તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. જો હેલ્થ કમિટીના સભ્યો આ પ્રકારનું નિવેદન કરશે કે આ પ્રકારની જ પોસ્ટ કરશે તો લોકોને વેક્સિન પર વિશ્વાસ કઈ રીતે કરી શકશે તે પ્રકારના સવાલો ઉભા થઇ રહ્યા છે.

  • ભાજપના કાઉન્સિલરે સોશિયલ મીડિયા પર વાટ્યો ભાંગરો
  • સરસપુરના કાઉન્સિલર મંજુલા ઠાકોરે વાટ્યો ભાંગરો
  • કોરોનાની વેક્સિન ન લેવાના મેસેજ કર્યા ફોરવર્ડ

અમદાવાદ: શહેરના સરસપુર વોર્ડના ભાજપના ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર મંજુલા ઠાકોર whatsapp ગ્રુપમાં વેક્સિન લેશો તો બે વર્ષમાં મોત નિશ્ચિત છે એવું લખેલો ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. જોકે આ અંગે મંજુલાબેન સાથે વાત થતાં તેમણે આ મેસેજ નહીં કર્યો હોવાનું રટણ કર્યુ છે.

આ પણ વાંચો : અમદાવાદ જિલ્લાના દાણીલીમડામાં ઝઘડાનો બદલો લેવા કરાઈ યુવકની હત્યા

કોર્પોરેટરે વ્યસન ન લેવાને અંગે મેસેજ કર્યો

વેક્સિન અંગે જે મેસેજ વાયરલ થયો છે, તેમાં ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરે વ્યસન ન લેવાને અંગે મેસેજ કર્યો હતો. જેમાં લખ્યું હતું કે, વ્યક્તિને કોઈના લેશું કોરોનાની રસી લીધા પછી મોત નિશ્ચિત છે. કોરોના સૌથી મોટું ષડયંત્ર છે. આ પ્રકારના મેસેજ તેમના દ્વારા સોશિયલ મીડિયામાં ફરતો કરાયો છે. તંત્ર દ્વારા બે દિવસ પહેલા જ કોર્પોરેશનની હેલ્થ કમિટીના સભ્ય તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે. જો હેલ્થ કમિટીના સભ્યો આ પ્રકારનું નિવેદન કરશે કે આ પ્રકારની જ પોસ્ટ કરશે તો લોકોને વેક્સિન પર વિશ્વાસ કઈ રીતે કરી શકશે તે પ્રકારના સવાલો ઉભા થઇ રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.