ETV Bharat / city

રાજ્યસભા ચૂંટણીઃ  ભાજપે જાહેર કર્યા ગુજરાતના 2 નામ, જાણો કોને મળી રાજ્યસભામાં જવાની તક... - Rajya Sabha in Gujarat

રાજ્યસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષ દ્વારા ગુજરાતના બે નામની જાહેરાત કરી છે. આ બન્ને નવા નામ પર ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠકે મંજૂરીની મ્હોર મારી છે, અને આજે સત્તાવાર રીતે નામ જાહેર કર્યા છે. અભય ભારદ્વાજ અને રમીલાબહેન બારાનું નામ જાહેર થયું છે.

etv bharat
etv bharat
author img

By

Published : Mar 11, 2020, 6:20 PM IST

Updated : Mar 11, 2020, 7:54 PM IST

અમદાવાદ :ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક ગઈકાલે ધૂળેટીના દિવસે મળી હતી. જે બેઠક ભાજપના પ્રમુખ જે પી નડ્ડાની આગેવાનીમાં મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, ગૃહપ્રધાન અમિત શાહ, ઉદ્યોગપ્રધાન નિતીન ગડકરી અને કેન્દ્રીય ચૂંટણી સમિતીના તમામ સભ્યો ઉપસ્થિત હતા.

રાજ્યસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષ દ્વારા ગુજરાતના બે નામની જાહેરાત કરી છે.

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર

  • અભય ભારદ્વાજ
  • અભય ભારદ્વાજ રાજકોટના સીનીયર એડવોકેટ
  • દેશના લો કમિશનના પાર્ટ ટાઈમ મેમ્બર હતા
  • રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે અભય ભારદ્વાજ


રમીલાબહેન બારા

  • સાબરકાંઠાના રમીલાબહેન બારા આદિવાસી નેતા છે
  • રમીલાબહેન બારા ખેડબ્રમ્હાના પૂર્વ ધારાસભ્ય
  • આદિવાસી સમાજનું નેતૃત્વ કરશે


ભાજપે રાજ્યસભા માટે ગુજરાતમાંથી બે નવા ચેહરાને સ્થાન આપ્યું છે. જો કે હજી બે નામની જાહેરાત બાકી છે. ગુજરાતમાં રાજ્યસભાની કુલ 4 બેઠકો નિવૃતિને કારણે ખાાલી પડે છે.

અમદાવાદ :ભારતીય જનતા પાર્ટીના કેન્દ્રીય ચૂંટણી સમિતીની બેઠક ગઈકાલે ધૂળેટીના દિવસે મળી હતી. જે બેઠક ભાજપના પ્રમુખ જે પી નડ્ડાની આગેવાનીમાં મળી હતી. આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સંરક્ષણપ્રધાન રાજનાથ સિંહ, ગૃહપ્રધાન અમિત શાહ, ઉદ્યોગપ્રધાન નિતીન ગડકરી અને કેન્દ્રીય ચૂંટણી સમિતીના તમામ સભ્યો ઉપસ્થિત હતા.

રાજ્યસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પક્ષ દ્વારા ગુજરાતના બે નામની જાહેરાત કરી છે.

રાજ્યસભાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર

  • અભય ભારદ્વાજ
  • અભય ભારદ્વાજ રાજકોટના સીનીયર એડવોકેટ
  • દેશના લો કમિશનના પાર્ટ ટાઈમ મેમ્બર હતા
  • રાજકોટ બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે અભય ભારદ્વાજ


રમીલાબહેન બારા

  • સાબરકાંઠાના રમીલાબહેન બારા આદિવાસી નેતા છે
  • રમીલાબહેન બારા ખેડબ્રમ્હાના પૂર્વ ધારાસભ્ય
  • આદિવાસી સમાજનું નેતૃત્વ કરશે


ભાજપે રાજ્યસભા માટે ગુજરાતમાંથી બે નવા ચેહરાને સ્થાન આપ્યું છે. જો કે હજી બે નામની જાહેરાત બાકી છે. ગુજરાતમાં રાજ્યસભાની કુલ 4 બેઠકો નિવૃતિને કારણે ખાાલી પડે છે.

Last Updated : Mar 11, 2020, 7:54 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.