અમદાવાદઃ શહેરના શાહીબાગ ટોરેન્ટ પાસે આજરોજ સવારે લોકો એકઠાં થયાં હતાં. ટોરેન્ટ પાસે એકઠાં થયેલાં લોકો વીજ બિલ માફી કરવાને લઈ વિરોધ નોંધાવ્યો હતો. એકઠા થયેલાં લોકોએ રાજ્ય સરકાર અને ભાજપ વિરોધી નારા પણ લગાવ્યાં હતાં. વીજ બિલ માફ કરવાને લઈ એકઠા થયેલાં લોકો આ રાજ્ય સરકાર અને ભાજપ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ભાજપ વિરોધી નારા પણ લગાવ્યાં હતાં.
વીજ બિલ માફ કરવાની માગ સાથે AAP પાર્ટીનો વિરોધ - લાઈટ બિલ
ગુજરાતમાં કોરોના વાઇરસની મહામારીની પ્રકોપને લઇ દેશભરમાં જાહેર કરાયેલા લૉકડાઉન બાદ લોકોના રોજગાર અને ધંધા પર મોટી અસર જોવા મળી છે. લૉકડાઉનના પગલે લોકોને ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે આજે બુધવારે અમદાવાદ ખાતે શાહીબાગ ટોરેન્ટ પાસે આમ આદમી પાર્ટી (AAP)ના લોકો દ્વારા વીજ બિલ માફી અંગે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
![વીજ બિલ માફ કરવાની માગ સાથે AAP પાર્ટીનો વિરોધ વીજ બિલ માફ કરવાની માગ સાથે આપ પાર્ટીનો વિરોધ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7848160-thumbnail-3x2-aap-virodh-7208977.jpg?imwidth=3840)
વીજ બિલ માફ કરવાની માગ સાથે આપ પાર્ટીનો વિરોધ
અમદાવાદઃ શહેરના શાહીબાગ ટોરેન્ટ પાસે આજરોજ સવારે લોકો એકઠાં થયાં હતાં. ટોરેન્ટ પાસે એકઠાં થયેલાં લોકો વીજ બિલ માફી કરવાને લઈ વિરોધ નોંધાવ્યો હતો. એકઠા થયેલાં લોકોએ રાજ્ય સરકાર અને ભાજપ વિરોધી નારા પણ લગાવ્યાં હતાં. વીજ બિલ માફ કરવાને લઈ એકઠા થયેલાં લોકો આ રાજ્ય સરકાર અને ભાજપ સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો અને ભાજપ વિરોધી નારા પણ લગાવ્યાં હતાં.
વીજ બિલ માફ કરવાની માગ સાથે આપ પાર્ટીનો વિરોધ
વીજ બિલ માફ કરવાની માગ સાથે આપ પાર્ટીનો વિરોધ