ETV Bharat / city

અકસ્માત અટકાવવા માટે AMTS 1400 ડ્રાઈવરોને 2.5 લાખના ખર્ચે તાલીમ અપાશે - અમદાવાદના તાજા સમાચાર

અમદાવાદઃ શહેરમાં અવાર-નવાર સર્જાતા અકસ્માતના પગલે BRTS અને AMTS તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગ્યું હોય તેમ લાગે છે. AMTS દ્વારા અકસ્માત અટકાવવા માટે ડ્રાઈવરોને તાલીમ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

AMTS
AMTS દ્વારા થતા અકસ્માત અટકાવવા 1400 ડ્રાઈવરોને 2.5 લાખના ખર્ચે તાલીમ અપાશે
author img

By

Published : Nov 26, 2019, 8:55 PM IST

BRTSની જેમ AMTS દ્વારા પણ અકસ્માત સર્જી લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. મોટાભાગની બસો કોન્ટ્રાક્ટ બેઝ છે અને ડ્રાઈવરોને તાલીમ આપી ન હોવાથી આ સમસ્યા વિકટ બની છે. AMTS તંત્રએ ડ્રાઈવરોને તાલીમ આપવાનો નિર્ણય કર્યો છે.

AMTS દ્વારા થતા અકસ્માત અટકાવવા 1400 ડ્રાઈવરોને 2.5 લાખના ખર્ચે તાલીમ અપાશે

મંગળવારે મળેલી મિટિંગમાં ડ્રાઈવરોને તાલીમ આપવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. AMTS દ્વારા પોતાના અને ખાનગી ડ્રાઈવરો મળી કુલ 1400 ડ્રાઈવરોને તાલીમ આપવામાં આવશે. આ તાલીમ ત્રણથી ચાર કલાકની રહેશે અને 12થી 15 દિવસની હશે. આ તાલીમમાં ટ્રાફિક એક્સપર્ટ, આરટીઓ ટ્રાફિક પોલીસ અને AMCના સહભાગે ડ્રાઈવરોને તાલીમ આપવામાં આવશે.

BRTSની જેમ AMTS દ્વારા પણ અકસ્માત સર્જી લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવે છે. મોટાભાગની બસો કોન્ટ્રાક્ટ બેઝ છે અને ડ્રાઈવરોને તાલીમ આપી ન હોવાથી આ સમસ્યા વિકટ બની છે. AMTS તંત્રએ ડ્રાઈવરોને તાલીમ આપવાનો નિર્ણય કર્યો છે.

AMTS દ્વારા થતા અકસ્માત અટકાવવા 1400 ડ્રાઈવરોને 2.5 લાખના ખર્ચે તાલીમ અપાશે

મંગળવારે મળેલી મિટિંગમાં ડ્રાઈવરોને તાલીમ આપવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે. AMTS દ્વારા પોતાના અને ખાનગી ડ્રાઈવરો મળી કુલ 1400 ડ્રાઈવરોને તાલીમ આપવામાં આવશે. આ તાલીમ ત્રણથી ચાર કલાકની રહેશે અને 12થી 15 દિવસની હશે. આ તાલીમમાં ટ્રાફિક એક્સપર્ટ, આરટીઓ ટ્રાફિક પોલીસ અને AMCના સહભાગે ડ્રાઈવરોને તાલીમ આપવામાં આવશે.

Intro:અમદાવાદઃ

બાઇટ: અતુલ ભાવસાર(ટ્રાન્સપોર્ટ કમિટી ચેરમેન)

વારેવારે થઈ રહેલા અકસ્માતના પગલે બીઆરટીએસ અને એએમટીએસ તંત્ર કુંભકર્ણની નિદ્રામાંથી જાગી હોય તેમ લાગે છે એએમટીએસ દ્વારા અકસ્માત અટકાવવા માટે ડ્રાઇવરો અને તાલીમ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


Body:બીઆરટીએસની જેમ એએમટીએસ દ્વારા પણ અકસ્માત સર્જી લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવે છે મોટાભાગની બસો કોન્ટ્રાક્ટ દેશ છે અને ડ્રાઇવરોની તાલીમ આપી ન હોવાથી આ સમસ્યા વિકટ બની છે ત્યારે એમટીએસ તંત્રે ડ્રાઇવરોને તાલીમ આપવાનો નિર્ણય કર્યો છે. મંગળવારે મળેલી મિટિંગમાં આ પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે આ કામ પાકીટમાં લેવામાં આવ્યું હતું એએમટીએસના પોતાના અને ખાનગી ડ્રાઇવરો મળી કુલ 1૪૦૦ ડ્રાઇવરોને તાલીમ આપવામાં આવશે. આ ટ્રેનિંગ ત્રણથી ચાર કલાકની રહેશે અને 12થી 15 દિવસની હશે આ તાલીમમાં ટ્રાફિક એક્સપર્ટ આરટીઓ ટ્રાફિક પોલીસ અને એએમસી મળી ડ્રાઇવરોને ટ્રેનિંગ અાપશે.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.