ETV Bharat / business

બજેટમાં FRBM કાયદાનો ભંગ નથી કરાયો: નિર્મલા સીતારમણ

author img

By

Published : Feb 16, 2020, 8:05 PM IST

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું કે, બજેટને નાણાકીય જવાબદારી અને બજેટ વ્યવસ્થાપન (FRBM) કાયદાને ધ્યાનમાં રાખીને બનાવાયું છે. જેમાં FRBM કાયદાનો ભંગ કરાયો નથી.

FRBM not breached?in union budget: Nirmala Sitharaman
બજેટમાં FRBM કાયદાનો ક્યાંય ભંગ કરાયો નથી : નિર્મલા સીતારમણ

હૈદરાબાદ: નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રવિવારે કહ્યું કે, 2020-21નું બજેટ નાણાકીય જવાબદારી અને બજેટ વ્યવસ્થાપન કાયદાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે. જીએસટી સાથે જોડાયેલી સરળ વ્યવસ્થા 1 એપ્રિલથી શરૂ થશે અને તેમાં જે ટેકનિકલ ખામીઓ છે તે દૂર કરાશે.

તેમણે કહ્યું કે, અમે જે નિર્ણય લીધા છે. તે FRBM કાયદાને ધ્યાને રાખીને લીધા છે. તેનું પાલન કર્યુ છે. અમે તેની સીમાઓ ઓળંગી નથી.

ઉદ્યોગ અને વ્યાપાપ પ્રતિનિધિઓને સંબોધિત કરતા નાણાં પ્રધાને કહ્યું કે, નાણાકીય જવાબદારીઓ જાળવી રાખી છે. 2020-21માં જીડીપી 3 ટકા પર જાળવી રાખવા અને પ્રારંભિક ખોટની પૂર્તિ માટે પ્રતિબદ્ઘ છે.

સીતારમણે કહ્યું કે, બજેટ ગયા વર્ષના જુલાઈ અને આ વર્ષના ફેબ્રુઆરી મહિના વચ્ચે તૈયાર કરાયું છે. તેમાં વિવિધ મંત્રાલયો સહિત તમામ પક્ષોના સલાહ-સૂચનો લેવાયા છે.

હૈદરાબાદ: નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે રવિવારે કહ્યું કે, 2020-21નું બજેટ નાણાકીય જવાબદારી અને બજેટ વ્યવસ્થાપન કાયદાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયું છે. જીએસટી સાથે જોડાયેલી સરળ વ્યવસ્થા 1 એપ્રિલથી શરૂ થશે અને તેમાં જે ટેકનિકલ ખામીઓ છે તે દૂર કરાશે.

તેમણે કહ્યું કે, અમે જે નિર્ણય લીધા છે. તે FRBM કાયદાને ધ્યાને રાખીને લીધા છે. તેનું પાલન કર્યુ છે. અમે તેની સીમાઓ ઓળંગી નથી.

ઉદ્યોગ અને વ્યાપાપ પ્રતિનિધિઓને સંબોધિત કરતા નાણાં પ્રધાને કહ્યું કે, નાણાકીય જવાબદારીઓ જાળવી રાખી છે. 2020-21માં જીડીપી 3 ટકા પર જાળવી રાખવા અને પ્રારંભિક ખોટની પૂર્તિ માટે પ્રતિબદ્ઘ છે.

સીતારમણે કહ્યું કે, બજેટ ગયા વર્ષના જુલાઈ અને આ વર્ષના ફેબ્રુઆરી મહિના વચ્ચે તૈયાર કરાયું છે. તેમાં વિવિધ મંત્રાલયો સહિત તમામ પક્ષોના સલાહ-સૂચનો લેવાયા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.