ETV Bharat / business

કોરોના મહામારીના કારણે 280 કંપનીઓ નાદાર જાહેર થઈ - કોર્પોરેટર ઈન્સોલ્વેન્સી રિઝોલ્યુશન પ્રોસેસ

ગયા વર્ષે 1 એપ્રિલ 2020થી 31 ડિસેમ્બર 2020 સુધીમાં દેશમાં કુલ 283 કંપનીઓને નાદાર જાહેર કરવામાં આવી છે. આ માહિતી કોર્પોરેટર મામલાના રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુરે લોકસભામાં આપી હતી. લોકસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં કોર્પોરેટર મામલાના રાજ્ય પ્રધાન અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે, 1 એપ્રિલ 2020 અને 31 ડિસેમ્બર 2020ના સમયગાળા દરમિયાન કુલ 76 કોર્પોરેટર ઈન્સોલ્વેન્સી રિઝોલ્યુશન પ્રોસેસ (CIRP) પૂરા કરવામાં આવ્યા છે.

કોરોના મહામારીના કારણે 280 કંપનીઓ નાદાર જાહેર થઈ
કોરોના મહામારીના કારણે 280 કંપનીઓ નાદાર જાહેર થઈ
author img

By

Published : Mar 24, 2021, 11:49 AM IST

  • નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનેલે કંપનીઓને જાહેર કરી નાદાર
  • 189 કંપનીઓ લિક્વિડેશનમાં જતી રહી છે
  • CIRPની ધારાઓ 6 મહિના માટે સસ્પેન્ડ કરાઈ

આ પણ વાંચોઃ રિલાયન્સ ડીલ સાથે આગળ વધવા માટે FRL પર નિયંત્રિત કરવાના આદેશ પર હાઇકોર્ટનો સ્ટે

નવી દિલ્હીઃ ગયા વર્ષે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત બાદ દેશભરમાં નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલે કોવિડ મહામારી દરમિયાન કુલ 283 કંપનીઓને નાદાર જાહેર કરી છે. 189 કંપનીઓ લિક્વિડેશનમાં જતી રહી છે. આ ઉપરાંત સરકારે CIRPની ધારા 7, 9 અને 10 હેઠળ 6 મહિનાના સમયગાળા માટે અસ્થાયી રીતે સસ્પેન્ડ કરી દીધી છે અથવા પછી આનો સમયગાળો 25 માર્ચ 2020થી એક વર્ષ માટે કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ રાજસ્થાન અને ઓડિશામાં બે રોપવે પરિયોજના માટે 50 કરોડ રૂપિયાનું થશે રોકાણ

સસ્પેન્શનનો સમયગાળો પૂર્ણ થવા સુધી ડિફોલ્ટને અસ્તિત્વમાં નહીંના રૂપમાં રખાશે

CIRP પ્રક્રિયા શરૂ કરવાનો ઉદ્દેશ 25 માર્ચ 2020થી સસ્પેન્શનનો સમયગાળો પૂર્ણ થવા સુધી ડિફોલ્ટને અસ્તિત્વમાં નહીંના રૂપમાં જ રાખવામાં આવશે.

  • નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનેલે કંપનીઓને જાહેર કરી નાદાર
  • 189 કંપનીઓ લિક્વિડેશનમાં જતી રહી છે
  • CIRPની ધારાઓ 6 મહિના માટે સસ્પેન્ડ કરાઈ

આ પણ વાંચોઃ રિલાયન્સ ડીલ સાથે આગળ વધવા માટે FRL પર નિયંત્રિત કરવાના આદેશ પર હાઇકોર્ટનો સ્ટે

નવી દિલ્હીઃ ગયા વર્ષે રાષ્ટ્રવ્યાપી લૉકડાઉનની જાહેરાત બાદ દેશભરમાં નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલે કોવિડ મહામારી દરમિયાન કુલ 283 કંપનીઓને નાદાર જાહેર કરી છે. 189 કંપનીઓ લિક્વિડેશનમાં જતી રહી છે. આ ઉપરાંત સરકારે CIRPની ધારા 7, 9 અને 10 હેઠળ 6 મહિનાના સમયગાળા માટે અસ્થાયી રીતે સસ્પેન્ડ કરી દીધી છે અથવા પછી આનો સમયગાળો 25 માર્ચ 2020થી એક વર્ષ માટે કરી દેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ રાજસ્થાન અને ઓડિશામાં બે રોપવે પરિયોજના માટે 50 કરોડ રૂપિયાનું થશે રોકાણ

સસ્પેન્શનનો સમયગાળો પૂર્ણ થવા સુધી ડિફોલ્ટને અસ્તિત્વમાં નહીંના રૂપમાં રખાશે

CIRP પ્રક્રિયા શરૂ કરવાનો ઉદ્દેશ 25 માર્ચ 2020થી સસ્પેન્શનનો સમયગાળો પૂર્ણ થવા સુધી ડિફોલ્ટને અસ્તિત્વમાં નહીંના રૂપમાં જ રાખવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.