ETV Bharat / bharat

છત્તીસગઢ : ટ્રેનમાં કપાઇને માતા અને 5 પુત્રીઓની મોત

author img

By

Published : Jun 10, 2021, 11:04 AM IST

પારિવારિક વિવાદને ચાલતા છત્તીસગઢના મહાસમુંદમાં માતા અને 5 પુત્રીઓએ ટ્રેનમાં કાપાઇને પોતાનો જીવ આપી દીધો છે.

ટ્રેનમાં કપાઇને માતા અને 5 પુત્રીઓની મોત
ટ્રેનમાં કપાઇને માતા અને 5 પુત્રીઓની મોત

  • છત્તીસગઢમાં માતા અને 5 પુત્રીઓએ પોતાનો જીવ ગુમાવ્યો
  • બધા બેમચા ગામના એક જ પરિવારના સભ્યો હતા
  • પારિવારિક વિવાદના કારણે ટ્રેનમાં કાપાઇને પોતાનો જીવ ગુમાવ્યો

રાયપુર : છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં ટ્રેનની અડફેટમાં આવીને માતા અને 5 પુત્રીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ બધા બેમચા ગામના એક જ પરિવારના સભ્યો હતા.

આ પણ વાંચો : સામૂહિક આત્મહત્યા કેસ: 9 જેટલા જ્યોતિષીઓએ 32 લાખ રૂપિયા ખંખેર્યા

માતા મોડી રાત્રે તેની 5 પુત્રી સાથે ઘરની બહાર નીકળી

જણાવવામાં આવી રહ્યું છે કે, પારિવારિક વિવાદના કારણે માતા મોડી રાત્રે તેની 5 પુત્રી સાથે ઘરની બહાર નીકળી ગઈ હતી. મૃતક મહિલાનું નામ ઉમા સાહૂ અને પુત્રીઓના નામ અન્નપૂર્ણા સાહૂ, ભૂમિ સાહૂ, કુમકુમ, સ્વજા સાહૂ અને તુલસી સાહૂ જણાવી રહ્યા છે.

  • છત્તીસગઢમાં માતા અને 5 પુત્રીઓએ પોતાનો જીવ ગુમાવ્યો
  • બધા બેમચા ગામના એક જ પરિવારના સભ્યો હતા
  • પારિવારિક વિવાદના કારણે ટ્રેનમાં કાપાઇને પોતાનો જીવ ગુમાવ્યો

રાયપુર : છત્તીસગઢના મહાસમુંદ જિલ્લામાં ટ્રેનની અડફેટમાં આવીને માતા અને 5 પુત્રીઓએ પોતાનો જીવ ગુમાવ્યો છે. મળતી માહિતી મુજબ બધા બેમચા ગામના એક જ પરિવારના સભ્યો હતા.

આ પણ વાંચો : સામૂહિક આત્મહત્યા કેસ: 9 જેટલા જ્યોતિષીઓએ 32 લાખ રૂપિયા ખંખેર્યા

માતા મોડી રાત્રે તેની 5 પુત્રી સાથે ઘરની બહાર નીકળી

જણાવવામાં આવી રહ્યું છે કે, પારિવારિક વિવાદના કારણે માતા મોડી રાત્રે તેની 5 પુત્રી સાથે ઘરની બહાર નીકળી ગઈ હતી. મૃતક મહિલાનું નામ ઉમા સાહૂ અને પુત્રીઓના નામ અન્નપૂર્ણા સાહૂ, ભૂમિ સાહૂ, કુમકુમ, સ્વજા સાહૂ અને તુલસી સાહૂ જણાવી રહ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.