ETV Bharat / bharat

બાંગલાદેશથી અબુધાબી જતી ફ્લાઈટ યુદ્ધના ધોરણે અમદાવાદમાં થઈ લેન્ડ, આવી હતી ઈમરજન્સી - આરબ અમીરાતની રાજધાની અબુધાબી

બાંગ્લાદેશથી અબુધાબી જતી ફ્લાઈટ સોમવારે રાત્રે ઈમરજન્સીમાં અમદાવાદના એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આ ફ્લાઈન્ટનું ઈમરજન્સી લેન્ડિગ કરાવી દેવામાં આવ્યું હતું. આ મામલે હવે DGCAએ (Directorate General of Civil Aviation) તપાસના આદેશ આપી દીધા છે. સામાન્ય રીતે જ્યારે લાંબા અંતરની ફ્લાઈટ રવાના થાય છે ત્યારે ફ્લાઈટની ફીટનેસ જોવામાં આવે છે.

બાંગલાદેશથી અબુધાબી જતી ફ્લાઈટ યુદ્ધના ધોરણે અમદાવાદમાં થઈ લેન્ડ, આવી હતી ઈમરજન્સી
બાંગલાદેશથી અબુધાબી જતી ફ્લાઈટ યુદ્ધના ધોરણે અમદાવાદમાં થઈ લેન્ડ, આવી હતી ઈમરજન્સી
author img

By

Published : Jun 7, 2022, 3:39 PM IST

Updated : Jun 7, 2022, 4:09 PM IST

નવી દિલ્હી: બાંગ્લાદેશથી અબુધાબી જતી ફ્લાઈટ સોમવારે રાત્રે ઈમરજન્સીમાં અમદાવાદના એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આ ફ્લાઈન્ટનું ઈમરજન્સી લેન્ડિગ કરાવી દેવામાં આવ્યું હતું. આ મામલે હવે DGCAએ (Directorate General of Civil Aviation)તપાસના આદેશ (DGCA orders probe) આપી દીધા છે. Air Arabia કંપનીની ફ્લાઈટ (Air Arabia declare Mayday) બાંગ્લાદેશના ચટગાંવ જઈ રહી હતી. આ ફ્લાઈટ આરબ અમીરાતની રાજધાની અબુધાબી જઈ રહી હતી.

આ પણ વાંચો: કોલડ્રિન્કમાં ગરોળી નીકળતા મેકડોનાલ્ડને મોટો ફટકો, AMCએ નાની યાદ અપાવી દીધી

એન્જીન બંધ: આ ફ્લાઈટ ટેકઓફ થયા બાદ આગળ વધી હતી. પણ રસ્તામાં ફ્લાઈટનું એન્જીન બંધ પડી ગયું હતું. એ સમયે પાયલટે ઈન કમાન્ડને MAY DAY એલર્ટ આપ્યું હતું. એ પછી ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવી દેવાઈ હતી. DGCAએ જણાવ્યું હતું કે, Air Arabiaની ફ્લાઈટ Airbus A320 એરક્રાફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી ઊભી થઈ હતી. આ ફ્લાઈટ 3L-062 બાંગ્લાદેશના ચટગાંવથી અબુધાબી માટે ટેકઓફ થઈ હતી. ફ્લાઈટના પહેલા નંબરના એન્જીનમાં મુશ્કેલી ઊભી થઈ હતી. કોઈ કારણોસર એન્જીન બંધ થઈ ગયું હતું.

આ પણ વાંચો: રાજ્યમાં સંબંધોને લજવતો કિસ્સો : બનેવીના હવસનો શિકાર સગીર સાળી

રૂટ ડાઈવર્ટ: આ પછી ફ્લાઈટને ડાઈવર્ટ કરીને અમદાવાદ લઈ જવામાં આવી હતી. જ્યાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવી દેવામાં આવ્યું હતું. DGCAએ કહ્યું કે, આ માટે ખાસ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ માટે એક ટીમને અમદાવાદ રવાના કરવામાં આવી છે. જે તપાસ કરશે કે, કોઈ દુર્ઘટના થઈ શકે એમ હતી કે નહીં.

નવી દિલ્હી: બાંગ્લાદેશથી અબુધાબી જતી ફ્લાઈટ સોમવારે રાત્રે ઈમરજન્સીમાં અમદાવાદના એરપોર્ટ પર લેન્ડ થઈ હતી. આ ફ્લાઈન્ટનું ઈમરજન્સી લેન્ડિગ કરાવી દેવામાં આવ્યું હતું. આ મામલે હવે DGCAએ (Directorate General of Civil Aviation)તપાસના આદેશ (DGCA orders probe) આપી દીધા છે. Air Arabia કંપનીની ફ્લાઈટ (Air Arabia declare Mayday) બાંગ્લાદેશના ચટગાંવ જઈ રહી હતી. આ ફ્લાઈટ આરબ અમીરાતની રાજધાની અબુધાબી જઈ રહી હતી.

આ પણ વાંચો: કોલડ્રિન્કમાં ગરોળી નીકળતા મેકડોનાલ્ડને મોટો ફટકો, AMCએ નાની યાદ અપાવી દીધી

એન્જીન બંધ: આ ફ્લાઈટ ટેકઓફ થયા બાદ આગળ વધી હતી. પણ રસ્તામાં ફ્લાઈટનું એન્જીન બંધ પડી ગયું હતું. એ સમયે પાયલટે ઈન કમાન્ડને MAY DAY એલર્ટ આપ્યું હતું. એ પછી ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવી દેવાઈ હતી. DGCAએ જણાવ્યું હતું કે, Air Arabiaની ફ્લાઈટ Airbus A320 એરક્રાફ્ટમાં કોઈ ટેકનિકલ ખામી ઊભી થઈ હતી. આ ફ્લાઈટ 3L-062 બાંગ્લાદેશના ચટગાંવથી અબુધાબી માટે ટેકઓફ થઈ હતી. ફ્લાઈટના પહેલા નંબરના એન્જીનમાં મુશ્કેલી ઊભી થઈ હતી. કોઈ કારણોસર એન્જીન બંધ થઈ ગયું હતું.

આ પણ વાંચો: રાજ્યમાં સંબંધોને લજવતો કિસ્સો : બનેવીના હવસનો શિકાર સગીર સાળી

રૂટ ડાઈવર્ટ: આ પછી ફ્લાઈટને ડાઈવર્ટ કરીને અમદાવાદ લઈ જવામાં આવી હતી. જ્યાં ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવી દેવામાં આવ્યું હતું. DGCAએ કહ્યું કે, આ માટે ખાસ તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસ માટે એક ટીમને અમદાવાદ રવાના કરવામાં આવી છે. જે તપાસ કરશે કે, કોઈ દુર્ઘટના થઈ શકે એમ હતી કે નહીં.

Last Updated : Jun 7, 2022, 4:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.