ETV Bharat / bharat

તિસ્તા સેતલવાડ હવે સુપ્રીમ કોર્ટના શરણે

author img

By

Published : Aug 17, 2022, 10:11 AM IST

ગુજરાત રમખાણોના 2002ના મામલામાં Gujarat Riots Case 2002 નિર્દોષ લોકોને ફસાવવા માટે દસ્તાવેજોમાં કથિત ચેડા કરવાના કેસમાં કાર્યકર્તા તિસ્તા સેતલવાડે Teesta Setalwad હવે સુપ્રીમ કોર્ટની શરણ લીધી છે. તેના દ્વારા દાખલ કરાયેલી અરજી પર સુપ્રીમ કોર્ટ 22 ઓગસ્ટે સુનાવણી કરશે. ચીફ જસ્ટિસ એનવી રમનાની Chief Justice NV Ramana અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ મંગળવારે આ મામલો રજૂ કરવામાં આવ્યો હતો.

તિસ્તા સેતલવાડ હવે સુપ્રીમ કોર્ટના શરણે
તિસ્તા સેતલવાડ હવે સુપ્રીમ કોર્ટના શરણે

નવી દિલ્હી કાર્યકર્તા તિસ્તા સેતલવાડે (Teesta Setalwad) ગુજરાત રમખાણોના કેસમાં 2002ના (Gujarat Riots Case 2002) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેટલાક ઉચ્ચ અધિકારીઓને ફસાવવા માટે દસ્તાવેજોમાં કથિત ચેડા કરવાના કેસમાં જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ચીફ જસ્ટિસ એનવી રમનાની (Chief Justice NV Ramana) અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ મંગળવારે આ મામલો રજૂ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો ગુજરાત રમખાણ કેસમાં સંજીવ ભટ્ટ બાદ હવે તિસ્તા અને શ્રીકુમાર સામે કાર્યવાહી,વાંચો આખો કેસ

22 ઓગસ્ટે સુનાવણી કરશે આ મહિનાની શરૂઆતમાં, ગુજરાત હાઈકોર્ટે તેમની જામીન અરજી પર SITનો જવાબ માંગ્યો હતો અને 19 સપ્ટેમ્બરના રોજ સુનાવણી માટે આ મામલાની સૂચિબદ્ધ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં તેણે પોતાની જામીન અરજી પર ઝડપથી સુનાવણીની માગ કરતા કહ્યું કે, સર્વોચ્ચ અદાલતે (Supreme Court) તેના ચુકાદામાં કહ્યું હતું કે, જામીનની બાબતોની ઝડપથી સુનાવણી થવી જોઈએ અને છતાં હાઈકોર્ટે દોઢ મહિના પછી તારીખ આપી છે. જસ્ટિસ યુયુ લલિતની (Justice Uday Umesh Lalit) અધ્યક્ષતાવાળી બેન્ચ 22 ઓગસ્ટે સુનાવણી કરશે.

આ પણ વાંચો દેવી-દેવતાના વાંધાજનક ફોટો અપલોડ કરવા બદલ તિસ્તા સેતલવાડ સામેની ફરિયાદ હાઈકોર્ટે રદ્દ કરી

નવી દિલ્હી કાર્યકર્તા તિસ્તા સેતલવાડે (Teesta Setalwad) ગુજરાત રમખાણોના કેસમાં 2002ના (Gujarat Riots Case 2002) વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત કેટલાક ઉચ્ચ અધિકારીઓને ફસાવવા માટે દસ્તાવેજોમાં કથિત ચેડા કરવાના કેસમાં જામીન માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. ચીફ જસ્ટિસ એનવી રમનાની (Chief Justice NV Ramana) અધ્યક્ષતાવાળી બેંચ સમક્ષ મંગળવારે આ મામલો રજૂ કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો ગુજરાત રમખાણ કેસમાં સંજીવ ભટ્ટ બાદ હવે તિસ્તા અને શ્રીકુમાર સામે કાર્યવાહી,વાંચો આખો કેસ

22 ઓગસ્ટે સુનાવણી કરશે આ મહિનાની શરૂઆતમાં, ગુજરાત હાઈકોર્ટે તેમની જામીન અરજી પર SITનો જવાબ માંગ્યો હતો અને 19 સપ્ટેમ્બરના રોજ સુનાવણી માટે આ મામલાની સૂચિબદ્ધ કરી હતી. સુપ્રીમ કોર્ટમાં તેણે પોતાની જામીન અરજી પર ઝડપથી સુનાવણીની માગ કરતા કહ્યું કે, સર્વોચ્ચ અદાલતે (Supreme Court) તેના ચુકાદામાં કહ્યું હતું કે, જામીનની બાબતોની ઝડપથી સુનાવણી થવી જોઈએ અને છતાં હાઈકોર્ટે દોઢ મહિના પછી તારીખ આપી છે. જસ્ટિસ યુયુ લલિતની (Justice Uday Umesh Lalit) અધ્યક્ષતાવાળી બેન્ચ 22 ઓગસ્ટે સુનાવણી કરશે.

આ પણ વાંચો દેવી-દેવતાના વાંધાજનક ફોટો અપલોડ કરવા બદલ તિસ્તા સેતલવાડ સામેની ફરિયાદ હાઈકોર્ટે રદ્દ કરી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.