ETV Bharat / bharat

રાજ્યસભામાં પદ માટે મે આપને 50 કરોડનું ફંડ આપ્યું: સુકેશ ચંદ્રશેખર - Donated 50 crores to Aam Aadmi Party

તિહાર જેલમાં બંધ માહાઠગ સુકેશ ચંદ્રશેખરનો વધુ એક મોટો મામલો સામે આવ્યો (Big allegation of Sukesh Chandrashekha)છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે સુકેશ ચંદ્રશેખરે દાવો કર્યો છે કે તે દિલ્હી સરકારના પ્રધાન અને સતેન્દ્ર જૈનને ઘણા વર્ષોથી ઓળખે છે.

Etv Bharatરાજ્યસભામાં પદ માટે મે આપને 50 કરોડનું ફંડ આપ્યું: સુકેશ ચંદ્રશેખર
Etv Bharatરાજ્યસભામાં પદ માટે મે આપને 50 કરોડનું ફંડ આપ્યું: સુકેશ ચંદ્રશેખર
author img

By

Published : Nov 1, 2022, 8:36 PM IST

દિલ્હી: એશિયાની સૌથી સુરક્ષિત કહેવાતી તિહાર જેલમાં (Delhi Tihar jail)બંધ માહાઠગ સુકેશ ચંદ્રશેખરનો વધુ એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સત્યેન્દ્ર જૈન અને ડીજી જેલ પર ધાકધમકી અને દબાણનો આરોપ મૂકવામાં આવ્યો છે. પત્રમાં તેમના વકીલ દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી કે તેણે દાવો કર્યો હતો કે તે જૈનને 2015 થી ઓળખે છે અને તેને પ્રોટેક્શન મની તરીકે 10 કરોડ અને ડીજી જેલને 12.50 કરોડ ચૂકવવાની ફરજ પડી હતી. જોકે, આ વાતની પુષ્ટિ ન તો સત્યેન્દ્ર જૈન દ્વારા કરવામાં આવી છે કે ન તો કોઈ સત્તાવાર વ્યક્તિ દ્વારા.

પત્ર લખીને ઉલ્લેખ કર્યો: સુકેશે એલજીને પત્ર લખીને ઉલ્લેખ કર્યો હતો (Sukesh wrote a letter to LG)કે તેણે આમ આદમી પાર્ટીને 50 કરોડનું દાન આપ્યું (Donated 50 crores to Aam Aadmi Party)હતું, જેના બદલામાં પાર્ટીએ તેને દક્ષિણ ભારતમાં મુખ્ય પદ અને રાજ્યસભામાં મોકલવાનું વચન પણ આપ્યું હતું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સુકેશ ચંદ્રશેખરે સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા આપ્યા (Satyendra Jain was given 10 crore rupees)હતા. માહાઠગે કથિત રીતે આ અંગે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર પણ લખ્યો હતો. પરંતુ આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ગઈકાલે એક દિવસ પહેલા મોરબીમાં બ્રિજ તૂટી પડવાની ઘટના બની હતી, તમામ ટીવી ચેનલોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો પરંતુ આજે તે ગાયબ થઈ ગયો અને સુકેશ ચંદ્રશેખરના આરોપો સામે આવ્યા. મોરબીમાંથી ધ્યાન હટાવવા માટે રચાયેલ આ એક સંપૂર્ણ કાલ્પનિક વાર્તા નથી લાગતી? - અરવિંદ કેજરીવાલ, દિલ્હીના CM

દિલ્હી: એશિયાની સૌથી સુરક્ષિત કહેવાતી તિહાર જેલમાં (Delhi Tihar jail)બંધ માહાઠગ સુકેશ ચંદ્રશેખરનો વધુ એક મોટો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં સત્યેન્દ્ર જૈન અને ડીજી જેલ પર ધાકધમકી અને દબાણનો આરોપ મૂકવામાં આવ્યો છે. પત્રમાં તેમના વકીલ દ્વારા પુષ્ટિ કરવામાં આવી હતી કે તેણે દાવો કર્યો હતો કે તે જૈનને 2015 થી ઓળખે છે અને તેને પ્રોટેક્શન મની તરીકે 10 કરોડ અને ડીજી જેલને 12.50 કરોડ ચૂકવવાની ફરજ પડી હતી. જોકે, આ વાતની પુષ્ટિ ન તો સત્યેન્દ્ર જૈન દ્વારા કરવામાં આવી છે કે ન તો કોઈ સત્તાવાર વ્યક્તિ દ્વારા.

પત્ર લખીને ઉલ્લેખ કર્યો: સુકેશે એલજીને પત્ર લખીને ઉલ્લેખ કર્યો હતો (Sukesh wrote a letter to LG)કે તેણે આમ આદમી પાર્ટીને 50 કરોડનું દાન આપ્યું (Donated 50 crores to Aam Aadmi Party)હતું, જેના બદલામાં પાર્ટીએ તેને દક્ષિણ ભારતમાં મુખ્ય પદ અને રાજ્યસભામાં મોકલવાનું વચન પણ આપ્યું હતું. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે સુકેશ ચંદ્રશેખરે સત્યેન્દ્ર જૈનને 10 કરોડ રૂપિયા આપ્યા (Satyendra Jain was given 10 crore rupees)હતા. માહાઠગે કથિત રીતે આ અંગે દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નરને પત્ર પણ લખ્યો હતો. પરંતુ આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

ગઈકાલે એક દિવસ પહેલા મોરબીમાં બ્રિજ તૂટી પડવાની ઘટના બની હતી, તમામ ટીવી ચેનલોએ આ મુદ્દો ઉઠાવ્યો હતો પરંતુ આજે તે ગાયબ થઈ ગયો અને સુકેશ ચંદ્રશેખરના આરોપો સામે આવ્યા. મોરબીમાંથી ધ્યાન હટાવવા માટે રચાયેલ આ એક સંપૂર્ણ કાલ્પનિક વાર્તા નથી લાગતી? - અરવિંદ કેજરીવાલ, દિલ્હીના CM

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.