ETV Bharat / bharat

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગંગા આરતીમાં થયા શામેલ, કાશી વિશ્વનાથના દર્શન કરશે

author img

By

Published : Mar 14, 2021, 10:22 AM IST

Updated : Mar 14, 2021, 2:25 PM IST

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ઉત્તરપ્રદેશના પ્રવાસે છે. તેમણે ત્યાં વારાણસીમાં સહપરિવાર સાથે ગંગા આરતીમા શામેલ થયા. તેમની સાથે પ્રદેશના CM યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યાં હતાં.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગંગા આરતીમાં થયા શામેલ
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગંગા આરતીમાં થયા શામેલ
  • રાષ્ટ્રપતિ કોવિંદ ઉત્તરપ્રદેશના ત્રિદિવસીય પ્રવાસ પર
  • રાષ્ટ્રપતિ વારાણસીમાં સહપરિવાર સાથે ગંગા આરતીમા સામેલ
  • સોનભદ્ર કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ મિરઝાપુરમાં વિંધ્યાવાસિનીના દર્શન કરશે

વારાણસી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શનિવારે વારાણસીમાં સહપરિવાર સાથે ગંગા આરતીમા શામેલ થયા. આ સમયે તેમની સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યાં હતાં. આ બાદ તેઓ કાશી વિશ્વનાથના દર્શન કરવા પણ જશે.

આ પણ વાંચો: ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો, રાષ્ટ્રપતિ રહ્યા ઉપસ્થિત

આદિત્યનાથ અને આનંદીબેન પણ હાજર

અગાઉ રાષ્ટ્રપતિ કોવિંદે પરિવાર સહિત કાશી વિશ્વનાથની મુલાકાત લીધી હતી. તે સમયે પણ તેમની સાથે આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ તેમની 3 દિવસીય યાત્રાના 2જા દિવસે રવિવારે સોનભદ્રમાં કેટલાક કાર્યક્રમોમાં ભાગ લીધા પછી મિરઝાપુરમાં વિંધ્યાવાસિનીના દર્શન કરશે.

  • રાષ્ટ્રપતિ કોવિંદ ઉત્તરપ્રદેશના ત્રિદિવસીય પ્રવાસ પર
  • રાષ્ટ્રપતિ વારાણસીમાં સહપરિવાર સાથે ગંગા આરતીમા સામેલ
  • સોનભદ્ર કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ મિરઝાપુરમાં વિંધ્યાવાસિનીના દર્શન કરશે

વારાણસી: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ શનિવારે વારાણસીમાં સહપરિવાર સાથે ગંગા આરતીમા શામેલ થયા. આ સમયે તેમની સાથે ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અને મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યાં હતાં. આ બાદ તેઓ કાશી વિશ્વનાથના દર્શન કરવા પણ જશે.

આ પણ વાંચો: ગુજરાત કેન્દ્રીય વિશ્વવિદ્યાલયનો ત્રીજો પદવીદાન સમારોહ યોજાયો, રાષ્ટ્રપતિ રહ્યા ઉપસ્થિત

આદિત્યનાથ અને આનંદીબેન પણ હાજર

અગાઉ રાષ્ટ્રપતિ કોવિંદે પરિવાર સહિત કાશી વિશ્વનાથની મુલાકાત લીધી હતી. તે સમયે પણ તેમની સાથે આદિત્યનાથ અને રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ હાજર રહ્યા હતા. રાષ્ટ્રપતિ તેમની 3 દિવસીય યાત્રાના 2જા દિવસે રવિવારે સોનભદ્રમાં કેટલાક કાર્યક્રમોમાં ભાગ લીધા પછી મિરઝાપુરમાં વિંધ્યાવાસિનીના દર્શન કરશે.

Last Updated : Mar 14, 2021, 2:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.