નાસિક - શહેરમાં રોડની હાલત ખરાબ છે. જેના કારણે શહેરીજનોમાં વહીવટીતંત્ર સામે ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે. તેથી CPIએ નાસિકમાં 'સ્માર્ટ ખડ્ડે કવિ સંમેલન'નું (Smart Khadde Kavi Sammelan) આયોજન કર્યું હતું. જેમાં 30 કવિઓએ કવિતા દ્વારા નાશિક મ્યુનિસિપલ કોર્પોરેશન મેનેજમેન્ટ સામે પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ ભયજનક વીડિયો, અને અચાનક લોકો ટ્રેનમાંથી ટપોટપ પડવાા લાગ્યા
AITK ઓફિસ, નાસિક ખાતે સ્માર્ટ ખડ્ડે કવિ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાશિકના કવિઓ અને લેખકોએ ઉપહાસ, હાસ્ય અને ક્યારેક ટીકા દ્વારા વહીવટી તંત્ર પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચોઃ એક હજાર વર્ષ પહેલાંની સંસ્કૃતમાં હવામાનશાસ્ત્રની માહિતી