ETV Bharat / bharat

વડાપ્રધાન મોદીના બાંગ્લાદેશના પ્રવાસનો બીજો દિવસ, જશોરેશ્વરી કાળી મંદિરની લીધી મુલાકાત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાડોશી દેશ બાંગ્લાદેશની મુલાકાતે છે ત્યારે આજે પ્રવાસના બીજા દિવસે તેમણે બગંબંધુ શેખ મુઝબીર રહમાન સ્મારકની મુલાકાત પણ લીધી હતી અને 1 શક્તિપીઠોમાંના એક પ્રાચીન જશોરેશ્વરી કાળી મંદિરની દેવી કાલીની પૂજા-અર્ચના કરી હતી.

author img

By

Published : Mar 27, 2021, 5:42 PM IST

Bangladesh
વડાપ્રધાન મોદીના બાંગ્લાદેશના પ્રવાસનો બીજો દિવસ, જશોરેશ્વરી કાળી મંદિરની લીધી મુલાકાત
  • વડાપ્રધાન મોદીના બે દિવસીય બાંગ્લાદેશ પ્રવાસનો આજે બીજો દિવસ
  • પ્રાચીન જશોરેશ્વરી કાળી મંદિરની લીધી મુલાકાત
  • મહત્વના કરારો પર હસ્તાક્ષર થાય તેવી શક્યતા

ઢાકા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય બાગ્લાદેશના પ્રવાસ પર છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી બંન્ને દેશો વચ્ચે સહયોગ વધે તે હેતુથી શનિવારે બીજા કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. બે દિવસીય પ્રવાસ દરમિયાન આજે શનિવારે દક્ષિણ-પશ્રિમ સ્થિત સતખીરા અને ગોપાલગંજની જેશોરેશ્વરી અને ઓરકાંડી મંદિરોમાં દર્શન માટે ગયા હતા.

પ્રાચીન જશોરેશ્વરી કાળી મંદિરની લીધી મુલાકાત

પોતાના પ્રવાસના બીજા દિવસ દરમિાન આજે શનિવારે પ્રધાનમંત્રી મોદી ગોપાલગંજ જિલ્લાના તુંગીપાડાના બગંબંધુ શેખ મુઝબીર રહમાન સ્મારક પર પણ ગયા હતા. આ જગ્યા પર જવા વાળા તે પહેલા ભારતીય ગણમાન્ય હતા.વડાપ્રધાનના પૌરાણિક પંરપરાના 51 શક્તિપીઠોમાંના એક પ્રાચીન જશોરેશ્વરી કાળી મંદિરની દેવી કાલીની પૂજા-અર્ચના કરી અને ઓરાકાંડીમાં મતુઆ સમુદાયાના પ્રતિનીધીઓ સાથે વાતચીત પણ કરી.શનિવારે બપોપે પ્રધાનમંત્રી કાર્યાલયમાં શેખ હસીના સાથે વાતચીત પણ કરી. આ દરમિયાન 5 કરારો પર હસ્તાક્ષરો પણ થવાની સંભાવના છે. કેટલીક યોજનનું ડિજીટલ માધ્યમથી પણ ઉદ્ધાટન કર્યું હતું અને તેની સાથે સ્વેદેશ રવાના થતા પહેલા રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદની પણ મુલાકાત પણ લેશે. વડાપ્રધાન મોદી બાંગ્લાદેશ એવા સમયે પહોંચ્યા છે જ્યારે પાડોશી દેશ શેથ મુજીબુર રહમાનની જન્મ શતાબ્દીનું મહાન વર્ષ, દેશની આઝાદીને 50 વર્ષનો ઉત્સવ અને ભારત-બાંગ્લાદેશ સંબંધોની સ્થાપનાનાા 50 વર્ષ પૂરા થવાનો ઉત્સવ મનાવી રહ્યો છે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ 51 શક્તિપીઠોમાંના પ્રાચીન જશોરેશ્વરી કાલી મંદિરમાં દેવી કાલીની પૂજા-અર્ચના કરી

2 દિવસીય પ્રવાસનો પહેલો દિવસ

બગંબંધુ શેખ મુજીબુર રહમાનની જન્મ શતાબ્દીના મહાન વર્ષ સહિત અન્ય કાર્યક્રમ અને ઉત્સવો શુક્રવારે બાંગ્લાદેશ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાવર સ્થિત રાષ્ટ્રીય સ્મારકની પણ મુલાકાત લીધી હતી અને 1971માં બાંગ્લાદેશની આઝાદીની લડાઈમાં શહિદ થયેલા શહિદોને શ્રધ્ધાજંલી આપી હતી. તેમણે સ્મારકના સ્થળ પર એક અર્જનનો છોડ પણ લગાવ્યો હતો.આ જ પરીસરમાં પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી બાજપઈએ પણ એક છોડ લગાવ્યો હતો, જ્યારે તેમણે 1999માં પાડોશી દેશનો પ્રવાસ કર્યો હતો. વડાપ્રધાને બાદ બાંગ્લાદેશમાં 14 દળો વાળા ગઠબંધનના નેતા અને તેમના સંયોજકોની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે બંન્ને દેશોના સંબંધોને વધારે પ્રગાઢ કરવા બાબતે ચર્ચા કરી હતી.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના બાંગ્લાદેશ પ્રવાસનો બીજો દિવસ: આ મંદિરોમાં કરશે પ્રાર્થના

અલ્પસંખ્યક સમુદાયનના પ્રતિનીધીઓ સાથે મુલાકાત

વડાપ્રધાન મોદીએ સામુદાયિક નેતાઓ, જેમાં અલ્પસંખ્યક સમુદાયના પ્રતિનીધી, બાંગ્લાદેશી મુક્તિયોધ્ધા અને ફેન્ડ ઓફ ઇન્ડીયા એન્ડ આઇકન્સના પ્રતિનીધીઓ પણ સામેલ હતા. આ પહેલા ઢાકા પહોંચેલા વડાપ્રધાન મોદીનું વડાપ્રધાન શેખ હસીનાએ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.

  • વડાપ્રધાન મોદીના બે દિવસીય બાંગ્લાદેશ પ્રવાસનો આજે બીજો દિવસ
  • પ્રાચીન જશોરેશ્વરી કાળી મંદિરની લીધી મુલાકાત
  • મહત્વના કરારો પર હસ્તાક્ષર થાય તેવી શક્યતા

ઢાકા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસીય બાગ્લાદેશના પ્રવાસ પર છે, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદી બંન્ને દેશો વચ્ચે સહયોગ વધે તે હેતુથી શનિવારે બીજા કાર્યક્રમોમાં પણ ભાગ લેશે. બે દિવસીય પ્રવાસ દરમિયાન આજે શનિવારે દક્ષિણ-પશ્રિમ સ્થિત સતખીરા અને ગોપાલગંજની જેશોરેશ્વરી અને ઓરકાંડી મંદિરોમાં દર્શન માટે ગયા હતા.

પ્રાચીન જશોરેશ્વરી કાળી મંદિરની લીધી મુલાકાત

પોતાના પ્રવાસના બીજા દિવસ દરમિાન આજે શનિવારે પ્રધાનમંત્રી મોદી ગોપાલગંજ જિલ્લાના તુંગીપાડાના બગંબંધુ શેખ મુઝબીર રહમાન સ્મારક પર પણ ગયા હતા. આ જગ્યા પર જવા વાળા તે પહેલા ભારતીય ગણમાન્ય હતા.વડાપ્રધાનના પૌરાણિક પંરપરાના 51 શક્તિપીઠોમાંના એક પ્રાચીન જશોરેશ્વરી કાળી મંદિરની દેવી કાલીની પૂજા-અર્ચના કરી અને ઓરાકાંડીમાં મતુઆ સમુદાયાના પ્રતિનીધીઓ સાથે વાતચીત પણ કરી.શનિવારે બપોપે પ્રધાનમંત્રી કાર્યાલયમાં શેખ હસીના સાથે વાતચીત પણ કરી. આ દરમિયાન 5 કરારો પર હસ્તાક્ષરો પણ થવાની સંભાવના છે. કેટલીક યોજનનું ડિજીટલ માધ્યમથી પણ ઉદ્ધાટન કર્યું હતું અને તેની સાથે સ્વેદેશ રવાના થતા પહેલા રાષ્ટ્રપતિ અબ્દુલ હમીદની પણ મુલાકાત પણ લેશે. વડાપ્રધાન મોદી બાંગ્લાદેશ એવા સમયે પહોંચ્યા છે જ્યારે પાડોશી દેશ શેથ મુજીબુર રહમાનની જન્મ શતાબ્દીનું મહાન વર્ષ, દેશની આઝાદીને 50 વર્ષનો ઉત્સવ અને ભારત-બાંગ્લાદેશ સંબંધોની સ્થાપનાનાા 50 વર્ષ પૂરા થવાનો ઉત્સવ મનાવી રહ્યો છે.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીએ 51 શક્તિપીઠોમાંના પ્રાચીન જશોરેશ્વરી કાલી મંદિરમાં દેવી કાલીની પૂજા-અર્ચના કરી

2 દિવસીય પ્રવાસનો પહેલો દિવસ

બગંબંધુ શેખ મુજીબુર રહમાનની જન્મ શતાબ્દીના મહાન વર્ષ સહિત અન્ય કાર્યક્રમ અને ઉત્સવો શુક્રવારે બાંગ્લાદેશ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સાવર સ્થિત રાષ્ટ્રીય સ્મારકની પણ મુલાકાત લીધી હતી અને 1971માં બાંગ્લાદેશની આઝાદીની લડાઈમાં શહિદ થયેલા શહિદોને શ્રધ્ધાજંલી આપી હતી. તેમણે સ્મારકના સ્થળ પર એક અર્જનનો છોડ પણ લગાવ્યો હતો.આ જ પરીસરમાં પૂર્વ વડા પ્રધાન અટલ બિહારી બાજપઈએ પણ એક છોડ લગાવ્યો હતો, જ્યારે તેમણે 1999માં પાડોશી દેશનો પ્રવાસ કર્યો હતો. વડાપ્રધાને બાદ બાંગ્લાદેશમાં 14 દળો વાળા ગઠબંધનના નેતા અને તેમના સંયોજકોની પણ મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમણે બંન્ને દેશોના સંબંધોને વધારે પ્રગાઢ કરવા બાબતે ચર્ચા કરી હતી.

આ પણ વાંચો : વડાપ્રધાન મોદીના બાંગ્લાદેશ પ્રવાસનો બીજો દિવસ: આ મંદિરોમાં કરશે પ્રાર્થના

અલ્પસંખ્યક સમુદાયનના પ્રતિનીધીઓ સાથે મુલાકાત

વડાપ્રધાન મોદીએ સામુદાયિક નેતાઓ, જેમાં અલ્પસંખ્યક સમુદાયના પ્રતિનીધી, બાંગ્લાદેશી મુક્તિયોધ્ધા અને ફેન્ડ ઓફ ઇન્ડીયા એન્ડ આઇકન્સના પ્રતિનીધીઓ પણ સામેલ હતા. આ પહેલા ઢાકા પહોંચેલા વડાપ્રધાન મોદીનું વડાપ્રધાન શેખ હસીનાએ એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.