ETV Bharat / bharat

કાશ્મીરના અનેક મંદિરોમાં કાશ્મીરી પંડિતોએ પૂજા અર્ચના કરી

author img

By

Published : Apr 14, 2021, 11:34 AM IST

જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિતોએ નવરેહના પ્રસંગે પૂજા અર્ચના કરી હતી. દરેક સમુદાયના લોકોએ આ પૂજામાં ભાગ લીધો હતો. પૂજા બાદ સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, કાશ્મીરી પંડિત કાશ્મીરી સમાજનો અભિન્ન હિસ્સો છે, જે કાશ્મીરીઓ વગર અધૂરી છે.

Kashmiri Pandit
Kashmiri Pandit
  • કાશ્મીરી પંડિતો કાશ્મીરી સમાજનો અભિન્ન હિસ્સોઃ સ્થાનિકો
  • કાશ્મીરી પંડિતો વગર કાશ્મીર અધૂરું છેઃ સ્થાનિકો
  • શીતલનાથ મંદિરમાં કાશ્મીરી પંડિતોએ કરી પૂજા

આ પણ વાંચોઃ કાશ્મીરમાં 31 વર્ષ બાદ શીતલનાથ મંદિર ખૂલ્યું

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં મંગળવારે કાશ્મીરી પંડિતોએ નવરેહ પ્રસંગ નિમિત્તે શીતલનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન મુસ્લિમ સહિત અન્ય સમુદાયના લોકો અહીં હાજર રહ્યા હતા. નવરેલ મિલન સમારોહમાં હાજરી આપનારા દરેક લોકોએ સોહાર્દનો પરિચય આપ્યો હતો. આપને જણાવી દઈએ કે, આ મંદિર અલગાવવાદીઓના ગઢ ડાઉનટાઉન શ્રીનગરમાં આવેલું છે.

આ પણ વાંચોઃ હરિદ્વાર કુંભની તુલના મરકઝ સાથે ન થઈ શકેઃ તીરથસિંહ રાવત

કાશ્મીરી પંડિતોના વિસ્તારના ઘણા મંદિરોમાં નવરેહના દિવસે હવન કરાયો

આ દરમિયાન સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, કાશ્મીર કાશ્મીરી પંડિતો વગર અધુરુ છે. કાશ્મીરી પંડિત અને મુસ્લિમ ફરી એક વાર સાથે આવી રહ્યા છે. આ કાશ્મીરી સમાજનો અભિન્ન હિસ્સો છે. જમ્મુ-કાશ્મીર ભાજપના મહાસચિવ (સંગઠન) અશોક કુમાર કૌલે કહ્યું હતું કે, ઘાટીમાં કાશ્મીરી પંડિતો પરત આવી રહ્યા છે. કાશ્મીરી પંડિતોના વિસ્તારના ઘણા મંદિરોમાં નવરેહના દિવસે હવન કરવામાં આવ્યો હતો.

  • કાશ્મીરી પંડિતો કાશ્મીરી સમાજનો અભિન્ન હિસ્સોઃ સ્થાનિકો
  • કાશ્મીરી પંડિતો વગર કાશ્મીર અધૂરું છેઃ સ્થાનિકો
  • શીતલનાથ મંદિરમાં કાશ્મીરી પંડિતોએ કરી પૂજા

આ પણ વાંચોઃ કાશ્મીરમાં 31 વર્ષ બાદ શીતલનાથ મંદિર ખૂલ્યું

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં મંગળવારે કાશ્મીરી પંડિતોએ નવરેહ પ્રસંગ નિમિત્તે શીતલનાથ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન મુસ્લિમ સહિત અન્ય સમુદાયના લોકો અહીં હાજર રહ્યા હતા. નવરેલ મિલન સમારોહમાં હાજરી આપનારા દરેક લોકોએ સોહાર્દનો પરિચય આપ્યો હતો. આપને જણાવી દઈએ કે, આ મંદિર અલગાવવાદીઓના ગઢ ડાઉનટાઉન શ્રીનગરમાં આવેલું છે.

આ પણ વાંચોઃ હરિદ્વાર કુંભની તુલના મરકઝ સાથે ન થઈ શકેઃ તીરથસિંહ રાવત

કાશ્મીરી પંડિતોના વિસ્તારના ઘણા મંદિરોમાં નવરેહના દિવસે હવન કરાયો

આ દરમિયાન સ્થાનિક લોકોએ કહ્યું હતું કે, કાશ્મીર કાશ્મીરી પંડિતો વગર અધુરુ છે. કાશ્મીરી પંડિત અને મુસ્લિમ ફરી એક વાર સાથે આવી રહ્યા છે. આ કાશ્મીરી સમાજનો અભિન્ન હિસ્સો છે. જમ્મુ-કાશ્મીર ભાજપના મહાસચિવ (સંગઠન) અશોક કુમાર કૌલે કહ્યું હતું કે, ઘાટીમાં કાશ્મીરી પંડિતો પરત આવી રહ્યા છે. કાશ્મીરી પંડિતોના વિસ્તારના ઘણા મંદિરોમાં નવરેહના દિવસે હવન કરવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.