ETV Bharat / bharat

Happy Birthday: દિલ્હીના CM Arvind Kejriwalનો આજે 53મો જન્મદિવસ, PM Modiએ પાઠવી શુભેચ્છા - વડાપ્રધાન નરેન્દ્ર મોદી

આમ આદમી પાર્ટી (AAP) માટે આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો હશે. કારણ કે, દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Delhi Chief Minister Arvind Kejriwal)નો આજે 53મો જન્મદિવસ છે. તો તમામ રાજકીય પક્ષોને નેતાઓ તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Narendra Modi) પણ ટ્વિટ (Tweet) કરી અરવિંદ કેજરીવાલને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.

Happy Birthday: દિલ્હીના CM Arvind Kejriwalનો આજે 53મો જન્મદિવસ, PM Modiએ પાઠવી શુભેચ્છા
Happy Birthday: દિલ્હીના CM Arvind Kejriwalનો આજે 53મો જન્મદિવસ, PM Modiએ પાઠવી શુભેચ્છા
author img

By

Published : Aug 16, 2021, 11:39 AM IST

  • દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Delhi Chief Minister Arvind Kejriwal)નો આજે 53મો જન્મદિવસ
  • વિવિધ રાજ્યોના રાજનેતા, સમર્થકો અને દિલ્હીવાસીઓએ આપી શુભેચ્છા
  • અરવિંદ કેજરીવાલે પોતાનો જન્મદિવસ સાદાઈથી ઉજવવાનો નિર્ણય કર્યો છે

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Delhi Chief Minister Arvind Kejriwal)નો આજે 53મો જન્મદિવસ છે. આજે તેઓ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તો વિવિધ રાજ્યોના રાજનેતા, તેમના સમર્થક અને દિલ્હીવાસીઓ તેમને સોશિયલ મીડિયા (Social Media)ના માધ્યમથી જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ તરફ અરવિંદ કેજરીવાલે પોતાનો જન્મદિવસ સાદાઈથી ઉજવવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો- મુખ્યપ્રધાન વિજય રૂપાણાની જન્મદિન નિમિત્તે શહેરમાં માસ-મટનની દુકાન બંધ

16 ઓગસ્ટ 1968ના દિવસે અરવિંદ કેજરીવાલનો થયો હતો જન્મ

આપને જણાવી દઈએ કે, મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Delhi Chief Minister Arvind Kejriwal) જન્મ 16 ઓગસ્ટ 1968ના દિવસે હરિયાણાના હિસ્સારમાં થયો હતો. તેમના પિતાનું નામ ગોવિંદરામ કેજરીવાલ અને માતાનું નામ ગીતા દેવી છે. અરવિંદ કેજરીવાલના પત્નીનું નામ સુનિતા કેજરીવાલ છે.

આ પણ વાંચો- Birthday Special: ગરીબોનો મસીહા સોનુ સૂદનો 48મો જન્મદિવસ

જરૂરિયાતમંદોની મદદ કરવા કેજરીવાલની અપીલ

દિલ્હીના મુખ્યપ્રધાને પોતાના કાર્યકર્તાઓને અપીલ કરી છે કે, તેઓ તેમને જન્મદિવસની ભેટ ન આપે અને જો કોઈ ભેટ આપવા માગતું હોય તો તે જરૂરિયાતમંદોને મદદ કરે. કેજરીવાલે કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓથી મારી અપીલ છે કે, કોરોના મહામારીના આ કઠિન સમયમાં પોતપોતાની આસપાસ જરૂરિયાતમંદોની મદદ કરો.

  • દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Delhi Chief Minister Arvind Kejriwal)નો આજે 53મો જન્મદિવસ
  • વિવિધ રાજ્યોના રાજનેતા, સમર્થકો અને દિલ્હીવાસીઓએ આપી શુભેચ્છા
  • અરવિંદ કેજરીવાલે પોતાનો જન્મદિવસ સાદાઈથી ઉજવવાનો નિર્ણય કર્યો છે

નવી દિલ્હીઃ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Delhi Chief Minister Arvind Kejriwal)નો આજે 53મો જન્મદિવસ છે. આજે તેઓ પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા છે. તો વિવિધ રાજ્યોના રાજનેતા, તેમના સમર્થક અને દિલ્હીવાસીઓ તેમને સોશિયલ મીડિયા (Social Media)ના માધ્યમથી જન્મદિવસની શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ તરફ અરવિંદ કેજરીવાલે પોતાનો જન્મદિવસ સાદાઈથી ઉજવવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો- મુખ્યપ્રધાન વિજય રૂપાણાની જન્મદિન નિમિત્તે શહેરમાં માસ-મટનની દુકાન બંધ

16 ઓગસ્ટ 1968ના દિવસે અરવિંદ કેજરીવાલનો થયો હતો જન્મ

આપને જણાવી દઈએ કે, મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ (Delhi Chief Minister Arvind Kejriwal) જન્મ 16 ઓગસ્ટ 1968ના દિવસે હરિયાણાના હિસ્સારમાં થયો હતો. તેમના પિતાનું નામ ગોવિંદરામ કેજરીવાલ અને માતાનું નામ ગીતા દેવી છે. અરવિંદ કેજરીવાલના પત્નીનું નામ સુનિતા કેજરીવાલ છે.

આ પણ વાંચો- Birthday Special: ગરીબોનો મસીહા સોનુ સૂદનો 48મો જન્મદિવસ

જરૂરિયાતમંદોની મદદ કરવા કેજરીવાલની અપીલ

દિલ્હીના મુખ્યપ્રધાને પોતાના કાર્યકર્તાઓને અપીલ કરી છે કે, તેઓ તેમને જન્મદિવસની ભેટ ન આપે અને જો કોઈ ભેટ આપવા માગતું હોય તો તે જરૂરિયાતમંદોને મદદ કરે. કેજરીવાલે કહ્યું હતું કે, આમ આદમી પાર્ટીના તમામ કાર્યકર્તાઓથી મારી અપીલ છે કે, કોરોના મહામારીના આ કઠિન સમયમાં પોતપોતાની આસપાસ જરૂરિયાતમંદોની મદદ કરો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.