દિલ્હી: CBIએ દિલ્હી દારૂ કૌભાંડમાં આમ આદમી પાર્ટી (AAP) પર કાર્યવાહી શરૂ કરી છે. સીબીઆઈએ 16 એપ્રિલે મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને પૂછપરછ માટે બોલાવ્યા છે. આ પહેલા આ કેસમાં પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે.
-
CBI summons Delhi CM and AAP national convenor Arvind Kejriwal on April 16 to question him in the excise policy case. pic.twitter.com/jlStNKhU2Y
— ANI (@ANI) April 14, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">CBI summons Delhi CM and AAP national convenor Arvind Kejriwal on April 16 to question him in the excise policy case. pic.twitter.com/jlStNKhU2Y
— ANI (@ANI) April 14, 2023CBI summons Delhi CM and AAP national convenor Arvind Kejriwal on April 16 to question him in the excise policy case. pic.twitter.com/jlStNKhU2Y
— ANI (@ANI) April 14, 2023
કેજરીવાલને CBIના સમન્સ: સીબીઆઈએ દિલ્હી દારૂ કૌભાંડમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલને સમન્સ પાઠવ્યા છે. 16 એપ્રિલે પૂછપરછ માટે બોલાવ્યા છે. સીબીઆઈએ સવાલોની યાદી બનાવી છે, જેના આધારે તે તેમની પૂછપરછ કરશે. આરોપીઓની જુબાનીમાં હાજર થયા બાદ કેજરીવાલનું નામ લેવામાં આવ્યું છે. PTI સીબીઆઈ અધિકારીઓએ જણાવ્યું છે કે કેજરીવાલને તપાસ ટીમના સવાલોના જવાબ આપવા માટે સવારે 11 વાગ્યે હેડક્વાર્ટર બોલાવવામાં આવ્યા છે. આ પહેલા પૂર્વ ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની ધરપકડ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Goa Police Summons Kejriwal: ગોવા પોલીસે કેજરીવાલને 27 એપ્રિલે પોસ્ટર કેસમાં પૂછપરછ માટે સમન્સ પાઠવ્યા